SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪o૫ htter Goo5ના IIIIIIII (૨૧) જિનબિંબ માટે લુણિગની ભાવના આબુના પવિત્ર ગિરિ ઉપર જેમ નામનાની સ્પૃહાથી મુક્ત વસ્તુપાળ-તેજપાળનાં દેલવાડા-દહેરાં, કારીગરોના ખર્ચે બંધાયેલ જિનાલય શોભે છે તેમ લુણિગ વસહીનું જિનમંદિર પણ કોઈક ચોક્કસ ઘટનાની માહિતી આપે છે. તે સમયે વસ્તુપાળના પરિવારમાં પૈસાનું સુખ ન હતું બબ્બે ભાગ્ય સાથેની લડાઈ ચાલુ હતી. દુકાળમાં અધિકમાસની જેમ સૌથી નાનો ભાઈ લુણિગ જે વર્યાંતરાય કર્મના ઉદયે ગંભીર બિમારીમાં ઝડપાયો અને તેની કાયા ધીરેધીરે ક્ષીણ થવા લાગી. પરિવારના સદસ્યો તેને બચાવવા છેક જંગલોમાં ભટકી ઔષધો લાવવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે વાતાવરણની વિષમતા અને પોતાની લથડેલી તબિયત વચ્ચે લુણિગની આંખોમાં વેદનાનાં આંસુ આવી ગયાં. કુટુંબીજનોને એવું ઓછું આવી ગયું કે કોઈ કદાચ લુણિગની સેવાચાકરી બરાબર નથી થઈ શકી તેનું દુઃખ ઊભરાયું છે. સૌ ગમગીન બની ગયાં, ત્યારે લુણિગે પોતાની વ્યથા વચ્ચે પોતાના સ્નેહસંબંધીઓની વ્યથા દૂર કરવા ખૂબ કવિરાજ પ્રેમાનંદજી સ્પષ્ટ ખુલાસો કરતાં જણાવી દીધું કે : “પોતે નિકટના મૃત્યુના ભયથી ત્રાહિત નથી, પણ જ્યારે સ્વાથ્ય સારું હતું ત્યારે કાળની સચ્ચાઈઓના પડઘા પડતા જોવા મળે છે, સાથે કાવ્ય આબુના પર્વતે સુંદર પ્રતિમાજીનાં દર્શન કરતાં જે ભાવના ભાવી દ્વારા જાણે કોઈ ઉપદેશોનો પ્રવાહ વહાવ્યો હોય તેવું પણ હતી કે વિમળશાહ મંત્રી જેવું જિનાલય અને જિનબિંબ હું ક્યારે સ્વાભાવિક સમજાય તેમ છે. ભરાવું? જિનાલય બંધાવવાની તો વાત દૂર જિનબિંબ પણ કહેવાય છે કે કાવ્યરચનાની તેમની શક્તિ સવિશેષ હતી. ભરાવ્યા વગર જન્મારો પૂરો થઈ જશે તેનું દુઃખ સતાવી રહ્યું તેમાં કોઈક અલખ-નિરંજન સાધુપુરુષની સેવા કરવાથી તેમને મળેલ સાહજિક આશીર્વાદ કામ કરી ગયા હતા. યુવાન વસ્તુપાળ બધુંય પામી ગયા. વળતો જવાબ આપતાં પ્રેમાનંદજીએ જેટલી નિસ્વાર્થભાવનાથી સાધુની કદર કરી તેથી વસ્તુપાળે લુણિગની સમાધિ માટે જણાવી દીધું કે પરિસ્થિતિ પ્રસન્ન થયેલ સાધુએ વિહાર પૂર્વે પ્રેમાનંદજીને વહેલી સવારે સુધરતાં જ ફક્ત જિનબિંબ જ નહીં તેઓ લુણિગની ભાવના પૂરી અમુક સ્થાન ઉપર મળી જવા ભલામણ કરી. કરવા એક નવું જિનાલય જ બંધાવી આપશે. તે સાંભળતાં જ પણ પ્રેમાનંદ જણાવેલ સમય કરતાં દસેક મિનિટ મોડા લુણિગને શાતા વળી અને સમતાથી પ્રાણત્યાગ કર્યો. પોતાના પહોંચ્યા. તેથી સાધુ પુરુષ થોડી વાટ જોઈ પછી જ્યારે ખિન્ન ભાઈની યાદમાં લુસિગવસહી નામે દહેરાસર બંધાવી વસ્તુપાળે થઈ ચાલવા લાગ્યા ત્યારે પોતાની અનિયમિતતા ઉપર ક્ષોભ સુકૃત કરી દીધું. શાસનનાં અનેક કાર્યો કર્યા પછી પણ તેઓ અંત કરતાં પ્રેમાનંદ તેમની પાછળ દોડ્યા અને મોડું થઈ જવા બદલ સમયે ચારિત્ર ન મળી શક્યું તે બદલ અફસોસ કરતાં જીવનાંત પગે પડી માફી ગુજારી. પામ્યા છે. અંતરના આશીર્વાદ આપી સેવાનું વળતર આપવાની (૨૨) ગુજરાતી કવિરાજ પ્રેમાનંદજી ઉદાત્ત ભાવનાવાળા અલગારી સાધુને માઠું લાગવાથી તેમની ગુજરાતની ભોમકામાં થઈ ગયેલા પ્રેમાનંદ કવિનું નામ ભાવનામાં ઓટ આવી ગઈ હતી તેથી તેમણે પ્રેમાનંદને કવિરાજ સાહિત્યકાર તરીકે સારું પ્રખ્યાત છે. તેમની કવિતાઓમાં તે બનવા આશિષ અર્પ, પણ ખૂબ પ્રયત્ન છતાંય પ્રેમાનંદજી છે.”. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy