SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ સ્વપ્ન શિલ્પીઓ બારડોલી સત્યાગ્રહ : ૧૯૨૮ મનોબળથી તેમણે પોલીસ અધિકારીઓને બિલકુલ નમતું આપેલું વિદ્યાર્થીકાળથી તેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામોમાં ભાગ લેવા નહી. માંડેલો. ૧૯૨૮માં તેઓ વડોદરામાં અભ્યાસ કરતા હતા. તે લાંબા સમય સુધી ચાલેલા બોંબ કેસના ખટલાની કોર્ટની સમયે અભ્યાસ છોડીને સરદાર પટેલના નેતૃત્વ નીચે બારડોલી સુનાવણીના સમાચાર છાપામાં પ્રસિદ્ધ થતા હતા. મુંબઈના સત્યાગ્રહમાં જોડાયા અને જેલવાસ ભોગવ્યો હતો. જાણીતા ધારાશાસ્ત્રીઓ શ્રી હરિભાઈ દેસાઈ અને શ્રી વસંતભાઈ નમક સત્યાગ્રહ : ૧૯૩૦-૩૨ કસોટીઓ બચાવ પક્ષે કેસ લડેલા. ચુકાદામાં બાપુભાઈ નિર્દોષ જાહેર થયેલા. નમક સત્યાગ્રહ વખતે તેઓ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેમણે શ્રી નાનાભાઈ ભટ્ટ (આચાર્ય ત્યારબાદ દાહક પદાર્થો રાખવાનો ગુન્હો દાખલ કરીને દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર)ને પત્ર લખેલો. તેના બાપુભાઈ પર કેસ ચલાવવામાં આવેલો. તેમાં તેઓ નિર્દોષ પ્રત્યુત્તરમાં (તા. ૨૬-૪-૩૦) આશીર્વાદ પાઠવતા શ્રી નાનાભાઈ છૂટ્યા હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ભટ્ટે લખેલું કે “તમારું કલ્યાણ થાઓ! દેશનો યજ્ઞ પરિપૂર્ણ અવારનવાર જેલની સજા અને અમાનુષી શારીરિક થાઓ! પ્રભુ તમને આ લડતમાં ટકવાનું બળ આપો!” દમનને કારણે જેલમાંથી જ તેમની તબિયત લથડવા માંડેલી. ૧૯૩૨ના નમક સત્યાગ્રહ વખતે તેમની ધરપકડ થઈ અંતે તેમને ક્ષયની બિમારી લાગુ પડેલી. ત્યારે તેમને યરવડા જેલમાં રાખવામાં આવેલા. કુટુંબ જીવન : કરેંગે યા મરેંગે-આખરી સંગ્રામ : ૧૯૪૨ બાપુભાઈના ધર્મપત્નીનું નામ મણિબહેન. લગ્ન પછી | બાપુભાઈની ખરી કસોટી થઈ ૧૯૪૨માં. પજ્ય મહાત્મા બાપુભાઈ મુંબઈમાં રહેતા હતા. બાપુભાઈ આઝાદીની લડતમાં ગાંધીજીની “કરેંગે યા મરેંગે'ની હાકલ થઈ એ લડતમાં તેમણે સક્રિય ભાગ લેતા હતા અને વારંવાર જેલમાં જવાનું થતું હતું. સક્રિય ભાગ લીધેલો. જેના કારણે ૧૯૪૨-૪૫ દરમ્યાન તેમણે એ સંજોગોમાં મણિબહેનને મોટેભાગે ઘેર એકલાં જ રહેવું પડતું મુંબઈની ભાયખલા જેલમાં નાસિકની સેન્ટ્રલ જેલમાં તેમ જ હતું. ૧૯૩૭માં પ્રથમ પુત્ર જતીનનો જન્મ. જે એક વર્ષનો થઈ સાબરમતી જેલમાં રાજકીય કેદી તરીકે સજા ભોગવેલી. અવસાન પામેલો. ૧૯૩૯માં બીજા પુત્ર વિનોદભાઈનો જન્મ | મુંબઈના ચકચારી કોફી ક્લબ બોમ્બ કેસમાં ૧૯૪૩ની થયો. બાપુભાઈના વારંવારના જેલવાસ અને પછી બિમારીના દિવસોમાં મણિબહેને હિંમતપૂર્વક ત્યાગની ભાવનાથી અનેક ૨૭મી જાન્યુઆરીની મધરાતે તેમના નિવાસસ્થાનની જડતી મુસીબતો વેઠીને પણ પતિને સહકાર આપેલો. પુત્રના ઉછેરની લીધા બાદ બે સાથીદારો સાથે તેમની ધરપકડ કરવામાં આવેલી. ત્રણેયને લેમિંગ્ટન પોલિસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં અને અભ્યાસની જવાબદારી સંપૂર્ણપણે તેમણે નિભાવેલી. પોલિસ લોકઅપની અંધારી, સંડાસની બદબૂવાળી તદ્દન સાંકડી બાપુભાઈની બિમારી વખતે ગુજરાન ચલાવવું મુશ્કેલ ઓરડીમાં અનેક રોગોથી પીડાતા રીઢા ગુનેગારો સાથે તેમને બન્યું ત્યારે આર્થિક વ્યવસ્થા માટે કુટુંબના સોનાના ઘરેણાં વેચી ૧૦૭ દિવસ સુધી પૂરી રાખવામાં આવ્યા હતા. દીધાં હતા. | ડૉ. વસંત અવસરે, અમ્રુત પટવર્ધન, શંકરલાલ અને બાપુભાઈ પોતે શિક્ષણનો જીવ. પ્રકૃતિથી ધીર-ગંભીર અન્ય સાથીદારો વિષે અને બોમ્બ અંગેની સામગ્રી માટેની બાપુભાઈને સાહિત્ય લેખન અને શિક્ષણકાર્ય પ્રિય હતા. પરંતુ બાતમી મેળવવા માટે યમદૂત જેવા પોલીસ અમલદારોએ દેશકાળ પ્રમાણે આઝાદીની ચળવળો તેમનું જીવનકાર્ય બની બિભત્સ ગાળો આપતા જઈને બાપુભાઈ પર શરીર ઠંડુ પડી ગયેલી. સમય અને અનુકૂળતા પ્રમાણે તેઓ નિબંધો, લેખો અને જાય ત્યાં સુધી વાળ ખેંચી શરીર હચમચાવી દૂર ફેંકી દેવાનો, ડાયરી લખતા હતા. જે હજી પણ સચવાયેલા છે. તેઓએ પુત્રને બૂટથી પગના નળામાં લાત મારવાનો, ગાલ અને લમણા પર લખેલા પત્રની નકલ ડાયરીમાં કરી રાખેલી. જેલમાંથી પુત્રને જોરથી તમાચા મારવાનો અને છાતી તથા પેટમાં મુક્કા લખેલું લખેલું કે : “તને ભણાવવાની મને બહુ ઇચ્છા છે પણ જેલમાંથી મારવાનો અમાનુષી શારીરિક ત્રાસ ગુજારેલો. બાપુભાઈ છૂટીને આવીશ તો પાછો ચળવળમાં ભાગ લઈશ, તો ફરી ટન આ સુકલકડી બાંધાના, નબળી તબિયતવાળા વ્યક્તિ હતા. પરંતુ દઢ જેલમાં જવું પડશે. એટલે દેશને આઝાદ કરવા માટે ભોગ તો Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy