SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ પ૨૯ વિશાળ પરિવારની ભાવનાથી જોડાયેલાં હતાં અને સૌનો બાલઅધ્યાપન મંદિરમાં માનદ્ શિક્ષિકા તરીકે તેમણે સેવાઓ અઢળક સ્નેહ પામ્યાં હતાં. તેમના મોટા પુત્ર મધુકરભાઈ આપેલી. તેઓ બાલશિક્ષણ, કાર્યપદ્ધતિ અને સંગીત શીખવતાં (મીનાભાઈ) વડોદરામાં અભ્યાસ કરીને અમેરિકા ગયા અને હતાં. વાર્તાકથન અને બાલનાટકો વિશે પણ માર્ગદર્શન આપતાં ત્યાં સ્થાયી થયા. તો નાના રાજુભાઈ ભાવનગરમાં અભ્યાસ હતાં. કરીને અમેરિકા ગયેલા. નાજુક તબિયતને કારણે ભાવનગર ઇ.સ. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી બાલ અધ્યાપન મંદિરના પાછા આવી ગયેલા. (૨૦૦૭માં અવસાન) છાત્રાલયના માનદ્ ગૃહમાતા તરીકે કામ કરેલું. વ્યક્તિત્વ તદુપરાંત શ્રીમતી વિમુબહેને શ્રી દક્ષિણામૂર્તિ સૌમ્ય મધુર વ્યક્તિત્વ ધરાવતાં વિમુબહેન મળતાવડા વિદ્યાર્થીભવન ટ્રસ્ટમાં ૧૯૬૮થી ૧૯૮૦ ટ્રસ્ટી તરીકે, અને પ્રેમાળ સ્વભાવના હતાં. બાળકો, વિદ્યાર્થીઓ અને ૧૯૮૦થી ૧૯૮૩ નિયામક તરીકે અને ૧૯૮૩થી ૨૦૦૭ વાલીઓ સાથે તેમનો સાહજિક અને સમભાવપૂર્ણ વ્યવહાર સુધી મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવેલી. સંસ્થાનાં રહેતો હતો. બન્ને બાલમંદિરોનાં સંચાલિકા અને સલાહકાર વિમુબહેન હતાં. સાહિત્ય, સંગીત અને ચિત્રકલા તેમના શોખના અને શ્રીમતી વિમુબહેનના કાર્યકાળ દરમ્યાન સમયની માંગ અભ્યાસના વિષયો હતા. તો લગ્ન પછી બાલશિક્ષણનો અનુસાર દક્ષિણામૂર્તિમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિશેષરૂપે અભ્યાસ કર્યો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતનો વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. અભ્યાસ કરેલો. તેઓ આશ્રમ ભજનાવલિનાં ભજનો શાસ્ત્રીય આ ઉપરાંત ભાવનગરની અન્ય શિક્ષણ સંસ્થાઓ અને રાગ ગાતાં તો આગવી હલકથી લોકગીતો અને ગુજરાતી ગીતો સામાજિક સંસ્થાઓ સાથે ટ્રસ્ટી અને સલાહકાર તરીકે તેઓ ગાતાં હતાં. શ્રી બચુભાઈની પાસેથી રવીન્દ્ર સંગીત શીખ્યાં. સંકળાયેલાં હતાં. બન્ને સાથે મળીને બંગાળી ગીતો ગાતાં હતાં. શ્રીમતી વિમુબહેન ભજન ગાતાં હોય ત્યારે બચુભાઈ સૂર પુરાવે અને (૧) ત્રિવેણી ટ્રસ્ટ, (૨) મહિલા મંડળ, (૩) બચુભાઈ ટાગોરનાં ગીતો ગાતાં હોય તેમાં વિમુબહેન સુર આનંદવાટિકા ભગિની મંડળ, (૪) તાપીબાઈ વિકાસગૃહ, (૫) પુરાવે. આ જુગલબન્દી સંગીત સાંભળવાનો એક લ્હાવો હતો. સિસ્ટર નિવેદિતા સ્કૂલ. [આ લખનારે એ આનંદ માણ્યો છે. આજે પણ ટાગોરનાં ગીતો બાલશિક્ષણક્ષેત્રે પ્રદાન ખરવાયુ બય વેગે ચારિ દિક છાયે મેઘે? કે પછી “મધુ-ગધે- બાલશિક્ષણને સમર્પિત વિમુબહેને સહકાર્યકરો સાથે ભરા મૃદુ સ્નિગ્ધ છાયા' જેવાં ગીતોની સૂરાવલિ મનમાં મળીને બાલશિક્ષણક્ષેત્રે ભાષા અને ગણિત શિક્ષણનાં નવાં સચવાયેલી છે.] સાધનો વિકસાવ્યાં તો બાળકોના વિકાસની જરૂરિયાતને બાલમંદિર અને અધ્યાપન મંદિરનું વાતાવરણ તેમનાં અનુલક્ષીને પ્રગતિપત્રકો તૈયાર કરાવેલાં. વિનોદ અને ગીતોથી સદા પ્રસન્ન રહેતું. બાળકો, વાલીઓ અને | ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ આવેલાં બાલમંદિરોમાં અધ્યાપનમંદિરના વિદ્યાર્થીઓ સાથે બચુભાઈ અને વિમુબહેનનો તેમનું માર્ગદર્શન લેવામાં આવતું હતું. જીવંત સંબંધ હતો. બન્નેએ એકોપાસનાથી બાળકેળવણીક્ષેત્રે બાલશિક્ષણ અને બાળકો માટેના કાર્યક્રમો યોજતી કાર્ય કર્યું હતું. સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલાં હતાં. શિક્ષિકા, આયાર્યા અને વહીવટકર્તા ૧. NCERT-નવી દિલ્હી, શ્રીમતી વિમુબહેન વત્સલ અને બાલમાનસને પારખીને કેળવણી આપનારાં આજીવન શિક્ષિકા. શ્રી દક્ષિણામૂર્તિ બાળકો માટે તૈયાર થતી ટી.વી. સીરીયલના પ્રોજેક્ટમાં બાલમંદિરમાં ૧૯૪૨થી ૧૯૫૪ સુધી શિક્ષિકા તરીકે અને અને સીમનારમાં તેમણે ભાગ લીધેલો. ૧૯૫૫થી ૧૯૮૫ સુધી આચર્યા તરીકે તેમણે કામ કર્યું. ૨. ઓલ ઇન્ડિયા રેડિયો-રાજકોટ સાથોસાથ ૧૯૫૫થી ૧૯૭૫ સુધી શ્રી દક્ષિણામૂર્તિ ઓલ ઇન્ડિયા રેડિયો–રાજકોટની સલાહકાર સમિતિના Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy