SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ સ્વપ્ન શિલ્પીઓ શારદામંદિર' એટલે વજુભાઈ એમ એકબીજાના પર્યાય બની સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક તરીકે ગયા હતા. વજુભાઈએ શારદામંદિર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી નાનપણથી તેઓ રાષ્ટ્રીયતાના રંગે રંગાયા હતા. પૂ. વિકાસને ઉપકારક એવા નવા નવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ મહાત્મા ગાંધીજીની આશ્રમશાળામાં ભલે ન જોડાયા પણ પૂ. આપ્યાં. શાળામાં પ્રાત:પ્રાર્થનાનો વિચાર સમગ્ર ગુજરાતમાં સૌ ગાંધીજીના સંપર્કમાં રહીને તેમનું માર્ગદર્શન મેળવતા હતા. પ્રથમ તેમણે જ વહેતો કર્યો જેને સ્નેહરશ્મિએ શારદામંદિરની ૧૯૨૧માં અસહકારની લડતમાં તેમણે ઝંપલાવેલું. વઢવાણમાં એક ‘અપૂર્વ સિદ્ધિ' ગણાવી છે, તો અભ્યાસક્રમની સાથે હરિજન સરઘસની આગેવાની વજુભાઈએ લીધી હતી. શારીરિક શિક્ષણ-વ્યાયામ અંગે વિચાર કર્યો અને શાળામાં ૧૯૨૮માં સમગ્ર સૌરાષ્ટ્રના પૂરપ્રલયની હોનારત વખતે કચ્છના ધ્યાન અને વ્યાયામનો સુમેળ સર્યો. તેમની બીજી અગત્યની રેતાળ પ્રદેશમાં રેલપીડિતોની રાહતનું કાર્ય શ્રી અમૃતલાલ શેઠે સિદ્ધિ તે શારદામંદિરના શૈક્ષણિક પ્રવાસો. ‘પ્રવાસ ગીતા'. વજુભાઈને સોપેલું. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ વખતે સત્યાગ્રહી પ્રવાસમાં કાળજીપૂર્વક વિદ્યાર્થીઓના સ્વાથ્ય, ભોજન અને તરીકે તેમની પસંદગી થયેલી. “યે શિર જાવે તો જાવે પર અન્ય સગવડોનો ખ્યાલ રાખતા. શારદામંદિરના મનોરંજન આઝાદી ઘર આવે” ગાતાં ગાતાં શારદામંદિર, અમદાવાદના કાર્યક્રમો-નાટ્યપ્રયોગો પણ આગવી ભાત પાડનારા હતા. વિદ્યાર્થી યુવાનોને લઈને તેઓ ધોલેરા પહોંચ્યા. રસિકભાઈ ટૂંકમાં કહીએ તો “રજા' એટલે ‘પ્રવૃત્તિનું પાસું બદલવું' એ સૂત્ર પરીખ, મોહનભાઈ મહેતા (સોપાન), લાભુબહેન અને એવા દ્વારા આદર્શલક્ષી નાટ્યપ્રયોગો, પર્યટનો, વાંચન-ચિત્ર, લેખનના બીજા તરવરિયાં યુવકયુવતીઓના આગેવાન બન્યા. મુઠ્ઠી ભરીને કાર્યક્રમો, પ્રાતઃ પ્રાર્થના, શાળા સ્થાપના દિન ઉજવણી, સ્વયંપાક મીઠું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ ગુન્હો દિન-પ્રતિવર્ષ યોજતા. એટલું જ નહીં, કષ્ણશંકર શાસ્ત્રીની ગણાતો ત્યારે તેમણે એક ગુણ મીઠું લાવીને મહાદેવભાઈ ભાગવત કથા પણ શારદામંદિરમાં યોજાયેલી. આમ શિક્ષણ દેસાઈને આપ્યું. સત્યાગ્રહીઓના આ પરાક્રમથી તેમને ‘છોટે સંસ્થાએ સમાજ શિક્ષણની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું કામ કર્યું છે. સરદાર'નું બિરુદ મળેલું. સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં તેમણે વજુભાઈ વિદ્યાર્થીઓ માટે પ્રાણવાન પ્રવૃત્તિઓના સર્જક જેલયાત્રા પણ કરી. જેલમાંથી છૂટ્યા પછી ફરી શિક્ષણક્ષેત્રે હતા; તો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર માટે સતત પ્રયત્નશીલ કાર્યરત બની ગયા. રહેતા. તેમણે વિદ્યાર્થીઓને “મુશ્કેલી માતની જય'નું વિશિષ્ટ શ્રી શ્રેયસ માધવપ્રસાદ શાસ્ત્રીએ તેમના સન્માન પ્રકારનું સૂત્ર આપી જીવનના પાઠ શીખવ્યા. તેમનું લક્ષ્ય સમારંભ વખતે લખ્યું છે તેમ “શારદાના આજન્મ ઉપાસક ૪૪ આવતી કાલનો સુવ્યવસ્થિત નાગરિક” તૈયાર કરવાનું હતું. વર્ષ સુધી સરસ્વતીનાં ચરણોમાં નિષ્ઠા અને અપૂર્વ ત્યાગપૂર્વક તેઓ શિક્ષક, આચાર્ય, સંચાલક-વિદ્યાર્થીઓની સંસ્થાનો પ્રાણ બની જનાર, અવિરત, અવિશ્રાંતિ અને અમ્મલિત “મૂછાળી મા”, સહકાર્યકરોના કુટુંબીજન હતા. એટલે તો સેવામાં પોતાનું મહામોંઘું જીવન ધરી દેનાર શ્રી વજુભાઈ શારદામંદિરના શિક્ષકો માટે ‘શારદા સોસાયટી’ ઊભી થઈ. બીજાનાં જીવન ઘડતરની ઇમારતમાં પોતે નીવની ઈટ બની વાલીઓ સાથે પણ તેઓનો સૌહાર્દપૂર્ણ સંબંધ હતો. ગયા છે.” ગિજુભાઈની પરંપરાના બાલકેળવણીકાર વજુભાઈએ | સ્વાતંત્ર્ય સેનાની અને બાલકેળવણીકાર દંપતી : કહ્યું છે કે “બાળકો સાથે રમવા કે ભણવાની ક્રિયાને, હું તો ગીતા વાંચવા જેટલી ઉન્નતગામી ક્રિયા સમજું છું.” બાળકો શ્રી હેમુભાઈ રાજ્યગોર અને માટેનું એમણે તૈયાર કરેલું શિક્ષણ સાહિત્ય, સામયિકોમાં શ્રીમતી શારદાબહેન રાજ્યગોર લખાયેલા લેખો, ગુજરાતભરમાં શિક્ષકોને માર્ગદર્શક બન્યાં દેશમાં નવજાગૃતિનો જુવાળ શરૂ થયો ત્યારે ગુજરાતમાં હતાં. વજુભાઈનાં પ્રકાશનો (પ્રાસંગિક લખાણો હોવા છતાં) પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેળવણી ક્ષેત્રે અને સામાજિક “પાંગરતા પ્રયોગો” અને “પ્રવાસ પ્રસાદી” બાલકેળવણીકારની પ્રવૃત્તિઓમાં અનેક દંપતીઓએ જીવન સમર્પિત કર્યા, સૂઝબૂઝના નમૂનારૂપ બન્યા હતા, તો “ગુજરાત નૂતન શિક્ષણ ઉલ્લેખનીય પ્રદાન કર્યું, તેવું એક દંપતી તે શ્રી હેમુભાઈ સંઘ'ના સંચાલનમાં પણ તેમનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું હતું. રાજ્યગોર અને શ્રીમતી શારદાબહેન રાજ્યગોર. Jain Education International For Private & Personal Use Only n Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy