SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૪૭૬ સ્વપ્ન શિલ્પીઓ મકાનો-રસ્તા થઈ ગયાં છે. રેખાચિત્રો, પ્રસંગચિત્રો પ્રકાશિત થતાં રહ્યાં છે. * અનેક પ્રતિષ્ઠિત એવોસ-કલાક્ષેત્રના મળતા રહ્યા. તા. ૧૦ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમિયાન એમનાં ક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા-આર્ટ ગેલેરીમાં યોજાયું. શ્રી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એપ્લાઇડ આર્ટ, પેઇન્ટિંગ અનિલ રેલિયા અને શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા પ્રદર્શન અને સ્કલ્પચરના અભ્યાસક્રમ ચલાવવાની જવાબદારી ખુલ્લું મૂકવામાં આવ્યું. એમનાં ચિત્રોનાં પાત્રોમાં સૂર્ય સાથે જીવનના અંત સુધી સંભાળી. આકાશ, પર્વત, વૃક્ષ, નદી, પંખી, પશુ, પવન, માનવ અને ચન્દ્ર પણ રહ્યાં છે. ઝીણવટભર્યું રેખાંકન ચિત્રને નયનરમ્ય અને પપેટ ચિત્રો દ્વારા પોતાની આગવી ઓળખ અને સૌમ્ય બનાવતાં હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ આ ડ્રોઇગ્સ તૈયાર લાક્ષણિકતાનો પરિચય સૌને કરાવ્યો, જેમાં નાટ્ય કરવા માટે અનિવાર્ય એવી અપૂર્વ ધીરજ એમને કુદરત તરફથી દિગ્દર્શકની દૃષ્ટિએ પોતાની સર્જકતાને સુંદર રીતે મળેલ બક્ષિસ છે. અભિવ્યક્ત કરી. પોરબંદરથી સોમનાથ જતાં હાઇવે પર શ્રી મોચા મલયાલમ કવિ અને કલાવિવેચક ઈ.વી. રામક્રિશ્નનને હનુમાન આશ્રમ આવેલ છે. આ આશ્રમનાં સવજીભાઈએ જગદીપનાં પપેટ ચિત્રોથી ખાસ પ્રભાવિત થયા-ખૂબ અનેક ડ્રૉઇગ્ન કર્યા છે અને એ ડ્રોઈગ્સ-રેખાંકનોનો સંગ્રહ સરાહના કરી. પુસ્તિકરૂપે તૈયાર કર્યો છે. એ આશ્રમ પુસ્તિકાના ચિત્રો વિશે * પ્રામાણિકતા અને જીવનનિષ્ઠા સાથે કલાના ક્ષેત્રમાં સાહિત્યકારો, ચિત્રકારો અને મહાનુભાવોએ જે જે અભિપ્રાય કાર્યરત રહેવાની એમની પ્રકૃતિ બની રહી. આપ્યા તેને પાછું એક નાની પુસ્તિકાનું સ્વરૂપ એમણે આપ્યું માર્ચ ૯-૧૯૫૮માં જન્મ અને ૪ નવે-૨૦૦૯માં છે. સર્વશ્રી નારાયણ દેસાઈ, જયંત મેઘાણી, ડૉ. હસુ યાજ્ઞિક, અવસાન. ત્રેપન વર્ષની ઉંમર એ કાંઈ જવા માટેની ઉંમર ચન્દ્રકાન્ત શેઠ, હરિકૃષ્ણ પાઠક, શિરીષ પંચાલ, પ્રતાપસિંહ ન કહેવાય-પણ, ડૉન વાને કહ્યું છે કે, “મૃત્યુ હંમેશ જાડેજા, જોરાવરસિંહ જાદવ, રમેશ પારેખ જેવા મહાનુભાવોએ આપણા ડાબા પડખે, એકાદ હાથ છેટે......” એ ચિત્રો જોઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. શ્રી મુકુંદ આર. દવેએ સવજીભાઈની એ ચિત્રશ્રેણીને અનેરા રિયાઝ ચિત્રો : સૂર્ય-સંવેદનાનાં.... તરીકે ઓળખાવ્યો છે. એમણે તો એક જ કલ્પન પર આધારિત સવજી છાયા ચિત્રશ્રેણીને લાંબા સમય સુધી ચાલેલી ચિંતનપ્રક્રિયાની ફલશ્રુતિ અર્જનને “હું સુર્ય છે........” કહેનાર શ્રીકણની દ્વારિકા પણ ગણાવી, જેમાં પોતાના વિષય પ્રત્યેનો કલાકારનો અનુરાગ જેમનું વતન છે એ સવજીભાઈ પોતાની સૂર્યોપાસના ચિત્રો દ્વારા કે ભક્તિભાવ સુવાચ્ય બની રહ્યા હોય. કરી રહ્યા છે. એમની એ ઉપાસના વિશે તેઓ કહે છે : વ્યક્તિગત કલાસંગ્રહોમાં ફાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્પેન, “સૂર્યનાં ચિત્રો મારી ડાયરીનાં સચિત્ર પાનાંઓ છે. બાળપણથી ઇટાલી, યુ.કે., જાપાન, ઇઝરાયેલ, સ્વીઝર્લેન્ડ, સ્વીડન અને આજ સુધીમાં ગમતા-અણગમતા સવાલોના જવાબો એમાં રાજકોટ તથા વડોદરામાં એમની કૃતિઓ રહી છે. છુપાયેલા છે. સુખ દુઃખ, રાગ દ્વેષ, પીડા જે કાંઈ મેં અનુભવ્યું સવજીભાઈના પરિવારનો વ્યવસાય હાર્ડવેરનો હતોતે સૂર્યના ઓળા હેઠળ પ્રતીકાત્મક રીતે ઢાળવાનો પ્રયત્ન રહ્યો જેમાંથી નિવૃત્તિ મેળવીને હવે અંતરના સોફટવેર સાથે પોતાનો નાતો જોડ્યો છે એમ તેઓ કહે છે. એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં કલાકારની આંતરિક યાત્રા સતત ચાલતી જ રહેતી હોય પેઇન્ટિંગનો ડિપ્લોમા કર્યા બાદ કલાક્ષેત્રે સતત કાર્યરત રહીને છે. કોઈક થોડે સુધી પહોંચે તો કોઈ દૂર સુધી પહોંચે. ગુજરાત લલિતકલા અકાદમીના બે એવોર્ડ્સ તેમ જ વડોદરા સવજીભાઈની સર્જનયાત્રા સતત ને સતત ચાલતી રહે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિથોગ્રાફીમાં અને સૌરાષ્ટ્ર સૂર્ય, ચન્દ્ર અને આકાશગંગાની ય પેલે પાર સુધી પહોંચે એ યુનિવર્સિટી દ્વારા બેસ્ટ ડ્રોઇગના એવોસ એમણે મેળવ્યા છે. અપેક્ષા. નવ વન મેન શૉ કર્યા છે અને પ્રતિષ્ઠિત સામયિકોમાં એમનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy