SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ રવપ્ન શિલ્પીઓ જ્ઞાનમંદિર, ભોજનશાળા આદિનું નિર્માણ કાર્ય ૧૭ આચાર્ય રસ લીધો. રામ મીલ્સ લિ., બાટલીબોય એન્ડ કું.ના ચેરમેન ભગવંતો તથા ૬00 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં પદે તેમજ બીજા ઘણા ઉદ્યોગોમાં ડાયરેક્ટર તરીકે રહ્યા. તેમની ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા, જે વસ્તુપાલ દીર્ધદૃષ્ટિ, ચપળતા, તત્પરતા વગેરેને કારણે ખૂબ માનપાન તેજપાલની યાદ આપનાર હતાં. તારાચંદભાઈ મોહનભાઈ મળ્યું. એક દાનવીર અને ધર્મપ્રેમી મહાનુભાવ તરીકે તેઓ જૈન અને લલિતભાઈ દ્વારા માતુશ્રી સુંદરબહેનની પ્રેરણાથી ઘણાં સમાજના સાચા અર્થમાં મહાજન બનીને રહ્યા. ગરીબ ધર્મકાર્યો સુસંપન્ન બન્યાં. દાનવીર શેઠ શ્રી તારાચંદજી વિદ્યાર્થીઓને સહાય આપવા “લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ' તથા ભેરમલજી સંઘવીને શ્રી શાંતિનાથ જૈન યુવા મંડળ આયોજિત “ચંપા ચેરિટેબલ ટ્રસ્ટ’, ‘રામ મિલ્સ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના જેન એકતા સંમેલન મુંબઈમાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કરી. ઉજ્જવળ કાર્યોની સુવાસ પ્રસરાવી ૯૬ વર્ષની વયે તા. કોન્ફરસના ચેરમેન દાનવીર શેઠ શ્રી દીપચંદભાઈ ગાર્ડી અને ૭-૧૨-૧૯૭૯ના રોજ તેઓએ જગતની ચિરવિદાય લીધી. ભારત જૈન મહામંડળના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન અને માનવસેવાની અનેક પ્રવૃત્તિઓના પ્રેરક અને ચાલક : મહારાષ્ટ્ર સરકારના ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી રાજ કે. પુરોહિત દ્વારા ‘સમાજરત્ન'ની પદવીથી સમ્માનિત કરવામાં શ્રી મનુભાઈ શેઠ આવ્યા. મનુભાઈ શેઠનો જન્મ એક સંસ્કારી અને સુખી કુટુંબમાં. તેમને નાનપણથી જ સમાજને મદદ કરવાના અને માનવતાના દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્ન સૂરીશ્વરજી સંસ્કાર મળ્યા. પાલિતાણા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો મ.સા.ની નિશ્રામાં છરીપાલક સંઘ, બબિતાબહેન ત્યારે તેઓ ડોક્ટરો સાથે ગામેગામ ફર્યા. એ પછી તો તેઓ તારાચંદજીનાં પ00 આયંબિલ નિમિત્તે કાઢવામાં આવ્યો હતો, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. તેમણે ઘણી તેમાં 3000 યાત્રિકો હતા. તેમ જ માલગાંવમાં શ્રી સંસ્થાઓની સ્થાપના પણ કરી. પ્રયોજન એક જ : માનવસેવા સુમતિનાથ જિનાલયની પ્રથમ શિલાનો અભૂતપૂર્વ ઉછામણિ એ જ પ્રભુસેવા. તેઓ ગુજરાતની આથમતી શ્રેષ્ઠીની પેઢીના સાથે લાભ લીધો તેમ જ પ્રતિષ્ઠા વખતે ફલેચૂનડી (ગામ છેલ્લા મણકામાંના એક છે. ધૂમાડો બંધ) અને કાયમી ધ્વજાનો ઐતહાસિક લાભ લઈને ઉજ્વલ ઇતિહાસ રચ્યો છે. | ગુજરાતમાં મહાજનપ્રથા પહેલેથી જ જોવા મળે છે. એક કાળમાં તો મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ શ્રી ભોગીલાલ લહેરચંદ ઓળખાતા હતા તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી મદદ કરતા ભારતના વ્યાપાર, વાણિજ્ય અને ઉદ્યોગક્ષેત્રના હતા. તેમનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે ગૌરવપ્રદ ઇતિહાસમાં અનેક મહાનુભાવોની જેમ શ્રી પણ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આવા શ્રેષ્ઠીઓ જોવા મળે ભોગીલાલ લટેરચંદે પણ પ્રશંસનીય પુરુષાર્થ સાધીને પોતાના છે. આવું એક વ્યક્તિત્વ ભાવનગરમાં છે. જીવનને ધન્ય બનાવ્યું છે અને સમાજને એક આદર્શ પૂરો ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ પાડ્યો છે. આસ્વાદ માણતા હતા. દિવસ હતો માગશર સુદ એકમ. જીવનમાં સાદાઈ અને વિચારોમાં હંમેશાં ઉન્નતિનાં ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલાં છે. અહીંના દર્શન કરાવ્યાં. પુરુષ અને મહિલાઓ અંગે સમદૃષ્ટિ અને એ દાદાસાહેબ જૈન દેરાસરે હમણાં જ એક સો વર્ષ પૂર્ણ થતાં તે અર્થે મહિલાઓના વિકાસ માટે અંધેરીમાં ગર્લ્સસ્કૂલના એ હવે ‘જૈન તીર્થ’ બન્યું છે. મુખ્ય સ્થાપક હતા. નિત્યક્રમ મુજબ આ દેરાસરે ભગવાન મહાવીરની સગત શ્રી ભોગીલાલભાઈએ મહાનગર મુંબઈમાં પૂજાવિધિ પતાવી શ્રેષ્ઠી મનુભાઈ શેઠ બહાર નીકળ્યા. છ ફૂટની ઝવેરાતના વ્યાપારથી કારકિર્દીનો આરંભ કરવાની સાથે કલ્ચર ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, મોતીના સંશોધક શ્રી મિકી મોટો સાથે સહકાર સાધી પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા ભારતભરમાં કલ્ચર મોતીનો વ્યાપાર વધાર્યો. ત્યારબાદ કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો ઇજનેરી સામગ્રીથી માંડીને અદ્યતન ટુલ્સ અને કાપડના ચહેરો, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજા માટેનો ઉત્પાદનમાં તથા પ્લાસ્ટિકના ઉત્પાદન સહિત અનેક કાર્યોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy