SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૪ જિન શાસનનાં વયે સમાજજીવનના ઇન્ડસ્ટ્રિયલ તથા ધાર્મિકક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. વ્યાવસાયિક જીવનની શરૂઆત ખૂબ નાના પાયે, નાની મૂડીથી મુંબઈમાં કરેલી. પ્રારંભે બે વર્ષ નોકરી પણ કરેલી. અલબત્ત ઈશ્વરકૃપાએ કેમિકલટ્રેડિંગના ધંધામાં સફળતા મળી. ઘોઘારી સમાજના મુરબ્બી શાહ દલીચંદ પુરુષોત્તમદાસ સાથે ભાગીદારીમાં કંપની સ્થાપીને સફળતા મળતાં ૧૯૬૮ પછી ફેક્ટરી ક્ષેત્રે ઉત્પાદનલાઇન શરૂ કરી. જાહેરસેવા કાર્યનો પ્રારંભ ૧૯૬૦થી કર્યો. ઘોઘારી જૈન સમાજના પ્રમુખ તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ધાર્મિકક્ષેત્રે તેઓએ ૮૭માં મહુવાથી પાલિતાણા છ'રી પાળતો સંઘ પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ તથા તેમની નિશ્રામાં અન્ય ધર્મકાર્યો પણ કરાવેલ. પ.પૂ.આ.વિજય પ્રબોધચંદ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ડિસેમ્બર '૮૭માં તાંબેનગર મુલુન્ડમાં શ્રી આદીશ્વર ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગે ભાવનગર શ્વે. દાદાની પ્રતિષ્ઠા કરાવેલ તેમાં તેમનો ફાળો મુખ્ય હતો. તેમ મૂર્તિપૂજક તપાસંઘ દ્વારા પત્રકાર તારક શાહનું જ મુલુંડથી પાલિતાણા બાવન દિવસનો છ'રી પાળતો સંઘ સન્માન કરવામાં આવ્યું હતું. નીકળેલ, જેમાંના તેર સંઘપતિઓમાં તેઓશ્રી પણ એક તારક શાહનો તરવરાટ પણ જાણવા જેવો છે. સંઘપતિ હતા. તેઓ અંધેરી ઘોઘારી જૈનસેવાસંઘ સાથે ભાવનગરનું ગંગાજળિયા તળાવ લીલ અને ગંદકીથી સંકળાયેલા છે તથા ત્યાં દેરાસર અને ઉપાશ્રય બનાવવાની નેમ ઊભરાયું હતું. સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી રાખે છે. શક્યતા હતી. આ સમયે દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર પૂ. આ. ભગવંતશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સમાચારના સીટી એડિટર તારક શાહ અને તેમની ટીમે કૃપાથી આરાધના ખૂબ જ સારી ચાલે છે અને એ માર્ગે આગેવાની લીધી અને લોકજાગૃતિ માત્ર અખબાર દ્વારા જ નહીં આગળ વધવાની ભાવના છે. ભાવનગર પાંજરાપોળને રૂા. પણ જાતે સાધનો લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને સતત પાંચલાખનું દાન આપેલ છે. તેમના પુત્ર વિપુલ કેમિકલ ત્રણ મહિના સુધી ભાવનગરની ૨૧૬ જેટલી સંસ્થાના એન્જિનિયર થયા છે ને ફેક્ટરી સંભાળે છે. પોતાની પ્રગતિનો ત્રણહજારથી વધુ લોકોના સહકારથી ગંગાજળિયા તળાવને સાફ સઘળો યશ શ્રેષ્ઠીશ્રી દલીચંદ પરશોત્તમ શાહને આપે છે. તેઓ કરી એક ઊમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તેમના આ કાર્ય માને છે કે માનવજીવન માત્ર આરાધના માટે મળ્યું છે તો બદલ નાનાલાલ ભગવાનભાઈ ટ્રસ્ટના બુધાભાઈ પટેલ વિ. દ્વારા મહત્તમ આરાધના કરી લેવી. પૂ. મોરારીબાપુના હસ્તે તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી અને આગવી પ્રતિભા ધરાવનાર પત્રકાર તેઓ ૪૪ વર્ષની ઉંમરે ૨૫ વર્ષ કરતા વધારે પત્રકારત્વ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે અને છેલ્લા ૧૦ વર્ષથી “સોમવારની શ્રી તારકભાઈ શાહ સવારે'ની લોકપ્રિય કોલમ દર સોમવારે લખે છે. સૌરાષ્ટ્ર સમાચાર સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં પત્રકારિત્વ પણ નવી જ ઉપરાંત સંદેશ અને ગુજરાત સમાચારના નિવાસી તંત્રી તરીકે પણ ઉપલબ્ધિઓનો સંકેત આપતું ક્ષેત્ર છે. જેના દ્વારા સાર્વજનિક તેઓએ કામગીરી બજાવેલ છે. પૂજ્ય આચાર્ય રત્નસુંદરસૂરિજી હિતોના જાગૃત ચોકીદાર તરીકે સમાજની ઉન્નતિ અને પ્રગતિમાં મ.સા.નું પત્રકારત્વ અંગેનું પુસ્તક “પવન તું તારી દિશા બદલી અગ્રભાગ ભજવવાનો હોય છે. ધર્મ અર્થકારણ કે રાજકારણની રાખ'નું તેમણે વિમોચન કર્યું છે અને પુસ્તક મુજબ હકારાત્મક ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા પ્રશ્નોને વાચા પત્રકારત્વના અભિગમ દ્વારા સારી ખ્યાતી પ્રાપ્ત કરી છે. આપવાનું કામ આ જાગૃત પત્રકારો જ કરતા હોય છે. શ્રી તારકભાઈનો પરિવાર ધાર્મિક જૈન અનુષ્ઠાનોમાં સારું સમાજજીવનના વર્તમાન પ્રવાહોના પૂરા જાણકાર ભાવનગરના એવું યોગદાન આપે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy