SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧૬ જિન શાસનનાં અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ તંતુથી સૌ મિત્રો સાથે બંધાયેલા છે. અમદાવાદ સિટિમાં કોલેજકાળ દરમ્યાન “અસાઈત સાહિત્યસભા'નાં મંડાણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રદાન. ૧૯૭૭માં સમગ્ર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની સાથે કર્યાં. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ ગુજરાતના ભૂતપૂર્વ ઊર્જામંત્રી શ્રી નલિનભાઈ પટેલની હતો. આર.એસ.એસ, એન.સી.સી. અને રમતગમત શોખના ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું આયોજન કરી ચેરમેન પદે રહી, ગુજરાત વિષયો હતા. શુટિંગ, બેડમિંગ્ટન, લોનટેનિસ, કેરમ, રાજયના મુખ્યપ્રધાન શ્રી દિલીપભાઈ પરીખની ડિ. ગવર્નરની ટેબલટેનિસમાં અનેકવિધ એવોર્ડ હાંસલ કરેલ. ત્યારથી નિયુક્તિ વખતે આગવું પ્રદાન, ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીમાં ઉ. ગુજરાતના ચેરમેન પદે ૧૯૭૨માં ચૂંટાયા અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઇન્ટરનેશનલ ઇલિનોઇસ ત્યારથી, ‘એશિયા ૭૨'થી શ્રી ગણેશ થયા. ખાતેથી એપ્રિશિયેશન સર્ટિફિકેટથી ઊજમિનિસ્ટર નલિનભાઈ ચડતીપડતીનાં કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં પટેલ દ્વારા નવાજવામાં આવ્યા હતા. સાઇટ ફર્સ્ટની વિદનો ગર્ભશ્રીમંતાઈના કારણે આવ્યાં નથી, પરંતુ ઊંચાં કામગીરીમાં ચેરમેન પદે રહી સેવા આપી હતી. સેવાકીય કાર્યો કરતાં વિદનસંતોષીના કારણે વિનો આવે પણ -ઈન્ટરનેશનલનું ‘એમ. જે. એફ.' મેલ્વિન જોન્સ ફેલો વાદળ આવીને જતાં રહે તેમ ઓસરાઈ જાય. માંગલિક તરીકે બિરુદ મેળવ્યું અને “આર.એમ. એફ.” રોહિત મહેતા જીવનની શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું સિંચન, નાની ઉંમરે ફેલો” તરીકે સમ્માનિત કરવામાં આવ્યા હતા. અનેકવિધ ઉપધાન તપની આરાધના, તેમના જીવનનું ઉચ્ચતમ પાસું એવોડૅ મેળવેલ છે. જીવદયાના કાર્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ રહ્યું છે અને પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર તથા બે વર્ષ પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ ટૂરનું આયોજન કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ કરતા આશ્રિતોને ગામડેગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ પ્રકારી પૂજાની એકધારી આધ્યાત્મિકતાની લીંક એમના કાર્યના પ્રણેતા અને મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, જીવનનો યાદગાર પ્રસંગ છે. જીવન જીવવાની કલા પરમ ડીસા મંડળીના સહયોગમાં રહી ઘાસ વિતરણ તથા ઢોરકેમ્પોનું પૂજ્ય પિતાશ્રી દ્વારા ઘડવામાં આવી. આયોજન. -પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર -લાયન્સ ડિ–૩૨૩બીના કેબિનેટના ડિ-ચેરમેન, ગુજરાતનાં ગામડાંનાં જૂનાં દેરાસરો, ઉપાશ્રયોના જીર્ણોદ્ધારનાં સાઇટ ફર્સ્ટ કમિટી ચેરમેન તથા નેચરલ કેલેમિટીના ચેરમેન કાર્યોમાં મુખ્ય રહી લણવા ગામનું કાર્ય પૂર્ણ થયેલ છે. - તથા અનેકવિધ હોદ્દાઓ વર્ષો સુધી ભોગવ્યા અને કાર્યશૈલી યશોવિજય જૈન પાઠશાળા મહેસાણાના કારોબારી સભ્ય રહી મુજબ સફળ કાર્યો કર્યા. સેવાઓનો અપૂર્વ લાભ મેળવેલ છે. તત્ત્વજ્ઞાનની પરમ સેવા કરવાનો લાભ શતાબ્દી– મહોત્સવમાં પણ સેવાનું પ્રદાન. -શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર', “ઊંઝા કેળવણી બોર્ડ’, ‘જી. એલ. પટેલ હાઇસ્કૂલ', કે. એલ. પટેલ મહિલા પત્ની જયશ્રીબહેન અનેકવિધ તપશ્ચર્યાઓ, ધાર્મિક સ્કૂલ’, ‘નવજીવન કેળવણી મંડળ'માં પ્રમુખસ્થાનેથી સેવા લાગણીથી ગૂંથાયેલ, કુટુંબ-પરિવારની સાચી ગૃહિણી બની આપી રહ્યા છે. દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ છે. પુત્રો ભાવેશભાઈ અને વિશાલભાઈ ધંધા-વ્યવસાયમાં પ્રવૃત્ત છે. -ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને પુત્રી : સેજલ-બહેન અને જમાઈ રીતેશકુમાર મહેસાણા ખાતે અનેકવિધ “નાટ્યસ્પર્ધાઓ', “વષ્કૃત્વશક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું સેટલ થયા છે અને ભાઈ ગિરીશભાઈ મોટાભાઈ તરીકેનો આયોજન, “સંગીતશાળા’, ‘નાટ્યજાલકા' વગેરેનાં ઉદ્દઘાટનોમાં અપૂર્વ પ્રેમ, પ્રેરણાદાયી લાગણીઓથી ભીંજવી દઈ પ્રેમનો ધોધ પ્રધાન ભૂમિકા. રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે વહાવ્યો છે. તથા જિમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૩થી ૨૦૦૧ સુધી અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ “લાયન્સ ક્લબ ઊંઝાના નેજા -ઊંઝા નગરના 100 વર્ષ જૂનાં ઉપાશ્રય–વાડી હેઠળ મુખ્ય ભૂમિકા, ઝોન ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી આગથી ભસ્મીભૂત થતાં તેના નવસર્જનમાં આગવું પ્રદાન અને સમગ્ર ઉત્તર ગુજરાતનાં ગામો ધાનેરા, ભાભર સુધી ખાતમુહૂર્ત કરવાનો અનેરો લાભ, શાંતિનગરમાં જૈન સંઘમાં સાબરકાંઠામાં ભીલોડા, પ્રાંતિજ સાથે પ્રેમ અને લાગણીના બનેલ આરાધનાભવનના ઉદ્દઘાટનનો લાભ, તથા નીચેના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy