SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૮ જિન શાસનનાં વડીલોપાર્જિત પ્લોટ આવેલો છે તેના પર જિનમંદિર નિર્માણ સહયોગે તળેટી રોડનું “રજની-શાંતિ માર્ગ'થી નામાભિમાન કરવાની ઉચ્ચ ભાવના સેવી રહ્યાં છે. થયેલું. ગિરિરાજની તળેટી પર ૧૦૮ સમવસરણના ભવ્ય જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દેદિપ્યમાન રીતે પ.પૂ. પરમપિતા શ્રી અરિહંતદેવ આવા પુણ્યવંત આત્માને આ.શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી યશકીર્તિભર્યું દીર્ધાયુ બક્ષે અને તેમના કરકમળો વડે સમાજોત્કર્ષ મ.સા. આદિ આચાર્યો, પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં તેમજ સમાજોત્થાનના સત્કાર્યો સદા સર્વદા સંપન્ન થતાં રહો ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો અનેરો લહાવો લીધો તેવી અમ સૌની મંગલકામના હોજો! અને મુ.ના. ની બાજુમાં અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી સપરિવાર લાભ લીધો. પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઇચ્છાએ મુંબઈઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના પાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિચંદનો જન્મ. માતાની બિમારીએ સાત વર્ષની વયે મોસાળમાં મામા સ્વદ્રવ્ય સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન અને નાનીમાં ધામધૂમથી અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુ.દના મામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ ઊજવ્યો. પિતૃઆશિષ ને મામાના વાત્સલ્ય શેર બજારમાં વણથંભી પ્રગતિ પૂ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર કરી. દરમિયાન ભયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ અશોકચંદ્ર-સૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ. ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું. બાંધવબેલડીની નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી બાદ ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની મ.સા.ના આશીર્વાદ શત્રુંજ્યની છાયામાં પન્નારૂપ તથા પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. તખતગઢની ધર્મશાળામાં ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ. સજોડે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ જેમાં ૭૫ જોગવાળા સહિત ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની રાગથી ને સાધુ-સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો, ભક્તિનો લાભ લીધો અને સાથે માનવતાના કાર્યરૂપે પાલીતાણા અને તેમાં વૃદ્ધિ કરતાં કલ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ જયપુર ફૂટ અને નિદાન, ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા દેવડીના આગ્રહે બાબુલનાથના પાર્થ જિનાલયના અંજનશલાકા - હૃદયરોગના કેમ્પો, મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય વડે મુંબઈ પણ અષ્ટપ્રકારી પૂજાસામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત મોકલવાની વ્યવસ્થા કરેલ. જ્ઞાતિજનોને નવ્વાણુયાત્રા કરાવી. શત્રુજ્ય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુજ્યમાં રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા, આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને એ સાથે જ મેઘરાજાએ તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે મહેર કરી ૨૩-૧૨-૧૯૯૦નો છ ગાઉની પ્રદક્ષિણા સાથેનો પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા. અભિષેક પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ અંક્તિ છે. જો ૩૬ આચાર્યો, ૪000 સાધુ - સાધ્વીઓ તથા તથા જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ સાબરમતી અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧000 સ્વયંસેવકો, ઈચના આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ ૮00 જ્ઞાતિજનો અને ૫00 મહેમાનો નિમંત્રિત હતા, પૂ. સાધુ- પણ લીધો. સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિની સાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ. આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ આવા અભિષેક અને તેના કર્તાઓના સ્મરણમાં મિત્ર વજુભાઈ બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના માનવસેવાનો સ્તૂત્ય લાભ લીધેલ. આવી જ રીતે ધનસદ્વ્યય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy