SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૦૩ કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહેલ છે. નલિનભાઈ પણ વહીવટનો અંત લાવનાર પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજના કમિટી મેમ્બર પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન ઘડતરમાં તરીકે તેમજ ભુવનભાનું માનસ મંદિરમ-શાહપુરના કમિટી ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ. સી. એન્જિનિયર થયેલા મેમ્બર તરીકે તેમજ શ્રી શાસનસમ્રાટ નેમિસુરિ ફાઉન્ડેશન- ૮૦ વર્ષના શ્રીવ્હેરુભાઈ આધુનિક યુગ પ્રવાહ પ્રમાણે નૂતન ડોંબીવલીના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે. તેમજ મુલુન્ડ અભિગમો વડે ૧૯૬૨-૬૩માં ફેંચ ફેલોશીપથી આઠ માસ માટે જૈન સંઘના અગ્રણી કાર્યકર છે. ફ્રાંસના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાન-અમેરિકા, ૧૯૭૪ ૭૬માં પણ અમેરિકાના પ્રવાસે વખતોવખત જઈને જ્ઞાનશ્રી રમણિકલાલ કુંવરજીભાઈ શાહની તેમજ પરિવારની અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. ભાવનગરમાં ઔદ્યોગિક ખૂબખૂબ અનુમોદના કરીએ છીએ અને તેમની આવી ઉદાત્ત એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ ભાવનાને શત-શત વંદન કરીએ છીએ. સાધી. સિહોરમાં ધંધાનો સારો વિકાસ કર્યો છે. તેમના પુત્ર ધર્મપ્રેમી : ઉદાર સખાવતી : કૈલાશભાઈ તથા પૌત્ર પ્રિતીશભાઈનો ધંધાના વિકાસમાં ઘણો જ અગત્યનો ફાળો છે. પ્રીતિશભાઈ મીકેનિકલ ડીપ્લોમાં કરી શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા માર્કેટીંગનો કોર્સ કરી ધંધામાં પૂરેપૂરા સંકળાઈ ગયેલ છે. ભાવનગરમાં સાહસિક ધીરે ધીરે પ્રગતિ કરતાં કરતાં ૨૦૦૮માં વાર્ષિક ધંધો વૃત્તિથી વેપાર-વાણિજ્યનો લગભગ ૬૫ થી ૭૦ ટકા મરીન ઉદ્યોગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય પ્રિતીશભાઈના નવા પ્રોજેક્ટ સફળ રીતે વિકસાવવા બાબત ડૉ. ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ભૂપતભાઈ ઉંમર વર્ષ ૭૮ ખૂબ જ પ્રયત્નશીલ રહ્યાં છે. ફાળો આપનાર તથા ધાર્મિક - ૭૦ વર્ષ પૂરા કર્યા પછી નિયમ લીધેલ છે કે હવે જે આયોજનોમાં સેવા-સખાવતો કાંઈપણ ડૉક્ટરને લગતું કામ કરવું તે સંપૂર્ણ સેવારુપે કરવું. દ્વારા જેન સમાજમાં જાણીતા કાંઈપણ ફી લેવી નહીં. પોતાની પ્રેક્ટીસ બંધ કરી હાલ બનેલા શ્રી લહેરૂભાઈ મહેતા બ્રહ્મકુમારીની હૉસ્પિટલમાં સેવા આપે છે. મુંબઈમાં બંને મૂળ અમરેલીના વતની પણ ભાઈઓ સ્વતંત્ર ધંધો કરી રહ્યા છે સાથે સમાજસેવાના કાર્યમાં ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર કાર્યરત છે. આખોય પરિવાર ખૂબ જ ધર્મનિષ્ઠ અને પરોપકારી થયા. અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારોમાં નિયમિત સેવા-પૂજા-દેવ-ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી તેમનું આખુંયે કટુંબ ચુસ્ત રીતે બંધાયેલું છે. શ્રી લહેરુભાઈના હંસરાજ મહેતાએ પોતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી નાનાભાઈ ડૉ. ભુપતભાઈ મહેતાએ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કરાવાળાની ધીકતી કેનેડા. શિકાગો. જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં હતી. તેઓ દર વર્ષે ઇન્ડિયા મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ગાયકવાડી ગામોના ઇજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. તાજેતરમાં અંધેરી વિસ્તારમાં થયેલ દમામ અને ઠાઠમાઠ હતો. બ્રહ્મકુમારી સંસ્થાની હોસ્પિટાલની સ્થાપના કરવામાં તેમણે જેઠા કુરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા પ્રશંસનીય ફાળો આપ્યો છે. ૬૫ વર્ષના નાનાભાઈ શ્રી જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા શશીકાંતભાઈ મુંબઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ શ્રી રવીન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. અને છેલ્લે જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ મુંબઈ રહી માટુંગા જૈનસંઘમાં સેવા આપી રહેલ છે. મુંબઈમાં બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો પોતાનો ધંધો હાર્ડવેર લાઈનનો છે. વિ.સં. ૨૦૬૫ના વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના ભાવનગરમાં વિઠ્ઠલવાડી મધ્યે પ.પૂ.આ.શ્રી પ્રબોધચંદ્રસૂરિજી મ. જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ સાહેબે કરાવેલ પ્રતિષ્ઠા પ્રસંગે (રત્ન) સ્ફટિકના શ્રી શંખેશ્વર કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઇજારાશાહી પાર્શ્વનાથ ભગવાન ભરાવી પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. ખાનદાની, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy