SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૬૯ કરવા માટે યોગદાન * કેસરિયાજી પાલિતાણા સાધુ- સહાયક ટ્રસ્ટમાં યોગદાન. * શ્રી વર્લ્ડ જૈન કોન્ફડરેશનમાં સાધ્વીજીની વૈયાવચ્ચમાં યોગદાન. * અમદાવાદ સાધ્વીજી યોગદાન. * સમસ્ત મહાજન વઢવાણ પાંજરાપોળમાં એક મહારાજના ઉપાશ્રયમાં યોગદાન. * પૂ. આ. વલ્લભ લાખનું યોગદાન. * શ્રી સિહોર અજિતનાથ ભગવાનની સૂરીશ્વરજી મહારાજ-દિલ્હી સ્મારકમાં યોગદાન. * સિહોર વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે યોગદાન. દુષ્કાળ રાહતફંડમાં યોગદાન. * સિહોર તથા રાજસ્થાનમાં ઉદારચરિત શિક્ષણપ્રેમી પરમાત્મપ્રેમી ઉપાશ્રયમાં યોગદાન. * આર્યતીર્થ અયોધ્યાપુરમાં ભોજનશાળામાં યોગદાન. * શ્રી શંખેશ્વર ભોજનશાળામાં શ્રી સુરેશભાઈ મૂળચંદ શેઠ તથા યોગદાન. * સિહોર તથા રાજસ્થાન ઉપાશ્રયોમાં યોગદાન. ઔદાર્યમૂર્તિ * કચ્છ-ભદ્રેશ્વર, અજારા, મહુડી, તળાજા, ભોયણી, અ.સૌ. રસીલાબેન સુરેશભાઈ શેઠ સેરીસા, પાનસર, કાવી, કુલપાકજી, તારંગા વ. અનેક તીર્થસ્થાનોમાં ભોજનગૃહોમાં કાયમી નિભાવફંડમાં. * શ્રી જીવદયા મંડળી-મુંબઈ. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ–પરલી ખોલી નજીકમાં યોગદાન. * શ્રી કોઠ પાંજરાપોળ ટ્રસ્ટ (ધોળકા)માં યોગદાન. * વડાલા અચલગચ્છ સંચાલિત આયંબિલખાતામાં યોગદાન. * સિહોર અજિતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે. * ગઢડા મહાજન પાંજરાપોળ અને ગૌશાળામાં યોગદાન. * શ્રી પાર્શ્વમેરુ ચેરીટેબલ ટ્રસ્ટ લોલીયા અમદાવાદમાં રૂ. પુષ્પ તણી પાંદડીએ બેસી, કરતું કોણ ચિરંતન હાસ? ૫,૫૫,૦00=00નું યોગદાન + હમણા જ અમીયાપુરમાં પૃથ્વી ઉરથી ઊઠે કોનો, સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? ઓફિસ બિલ્ડીંગ માટે સેવંતીલાલ મૂળચંદ શાહના નામે મોટી રકમ આપી તથા ધર્મશાળા માટે રસિલાબેન ચન્દ્રકાંત શાહના | તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીના પરગણાં ધન્યધરા નામે રકમ આપી. ખડોલમાં પણ સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચે અગિયાળીમાં ધાર્મિક આત્માઓ શ્રાવકરત્ન શેઠશ્રી મૂળચંદ માટે સારી રકમ આપી. * ઘાટકોપર મેડીકલ કેમ્પમાં નાનચંદ શેઠ તથા શ્રાવિકા ચંપાબેનનો ગૃહસંસાર ૪ પુત્રરત્નો યોગદાન અને ઘાટકોપર મહિલામંડળમાં અનુકંપા દાન માટે. અને ૨ કન્યારત્નોથી દીપી રહ્યો હતો. * મુંબઈ સ્થિત હોસ્પિટલોમાં જરૂરીયાતમંદ દર્દીઓની કાઠિયાવાડની રત્નકૂક્ષિણી ધરાના પ્રદેશ પ્રદેશે રત્નો સારવાર માટે આંશિક યોગદાન. * સ્કૂલ કોલેજમાં નીપજ્યાં છે. માભોમના એ પનોતા સંતાનો જ્યાં જ્યાં જઈને જરૂરીયામંદ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ફી અએ હોસ્ટેલ ખર્ચમાં વસ્યાં છે ત્યાં ત્યાં ભૌતિક તેમજ ચૈતસિક સુખસાહ્યબીથી સમૃદ્ધ આંશિક યોગદાન. * હાલમાં શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન થયા છે. માદરેવતન અગિયાળીથી શ્રી અમીઝરાં જ્ઞાતિ સંચાલિત “ઉત્કર્ષ ફંડ'માં રૂ. ૬૧,૦૦,૦૧૧=00 પાર્શ્વનાથપ્રભુના દિવ્ય આશીર્વાદની પૂંજી, શ્રી શંખેશ્વરા (રૂપિયા એકસઠ લાખ અગિયાર) આપેલ છે. જેના વ્યાજમાંથી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તીવ્ર અનુરાગ તથા પ.પૂ.આ.ભ.શ્રી વિજય જરૂરીયાતમંદ કુટુંબોને માસિક રૂ. ૫૦૦=૦૦ (રૂપિયા મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ની શુભાશિષો તેમજ આઈશ્રી પાંચસો)ની આર્થક સહાય કરવામાં આવે છે. તે શ્રી ઘોઘારી ખોડિયાર માતાની કૃપાવર્ષાનું ભાથું લઈને સને ૧૯૫૮થી વતન વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ સંચાલિત દેવલાલી તેનેટોરીયમમાં વિછોયાં થઈ ભાતીગળનગરી મુંબઈમાં સ્થાયી થયેલા બાંધવો રૂા. ૧૦,00,000=O0 (રૂપિયા દસ લાખ) સેનેટોરીયમ શ્રી અમુલખભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી વિનોદભાઈ તથા શ્રી નિર્માણ કાર્યમાં. * શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિશ્વરે ચૌવિહાર હિંમતભાઈ ધર્મ તેમજ વ્યવહારનું યથાર્થ પરિમાર્જન કરી રહ્યાં ટ્રસ્ટ ફંડ સંચાલિત ચૌવિહાર હાઉસ મુંબઈમાં રૂા. છે. વાત્સલ્યવાટિકામાં શીળી છાંયડી જેવા માવડી ૫. ૧૦,00,000=09 (રૂપિયા દસ લાખ) * મુંબઈ-શ્રી જૈન છે હે ચંપાબેનની અને ઘેઘૂર વડલાંની ઘટા જેવા પિતાશ્રી પૂ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy