SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૪ જિન શાસનનાં જેમાં આસપાસના ૯૦ ગામડાંમાંથી લોકો આવ્યાં હતાં. દર્દીઓને તેનો લાભ મળે માટે તેમના ઘરની બાજુની દવાની ૧૮00 દર્દીઓને તપાસ્યા હતા. ૧૧૦૦ને નિઃશુલ્ક ચશ્માં ને દુકાનમાં મળતી થાય તેમ કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે. ૨૧૨ મોતિયાનાં નિઃશુલ્ક ઓપરેશન કરાવ્યાં હતાં. સાત દિવસ શ્રી કીર્તિભાઈ અંબાલાલ શાહ દર્દી અને તેના એક સંબંધીને જમવા-રહેવાની સગવડતા આપી હતી. ઘાટકોપરમાં એક ૭૫00 સ્કે.ફીટ એરિયામાં ચિલ્ડ્રન્સ | ગુજરાતમાં અનેક જૈન ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક બનાવ્યો, જેમાં સિગ્નલ, સ્ટેડિયમ, સ્કૂલ, શ્રીસંઘોના સફળ સુકાની તરીકે જેમણે હોસ્પિટલનાં સિમ્બોલ્સ વ. ઊભાં કરી બાળકોને ટ્રાફિક જેમણે નામના મેળવી છે તેમાં ડિસિપ્લિનની ટ્રેઇનિંગ આપવાની વ્યવસ્થા છે. તે પ્રોજેક્ટમાં અમદાવાદના કીર્તિભાઈ અંબાલાલ લાયન કે. સી. શેઠની અથાગ મહેનત છે. તેમને મહારાષ્ટ્ર શાહને ગણાવી શકાય. ગવર્નમેન્ટ દ્વારા 'SEM' તરીકે ૧૯૮૯થી ૯૬ સુધી નિયુક્ત અમદાવાદમાં શાંતિનગર જૈન કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી, ન્યુ સંઘના પ્રમુખ તરીકે ૧૯૯૫થી દિલ્હી દ્વારા તેમને ૧૯૯૧માં ‘વિકાસરત્ન' એવોર્ડ એનાયત ૧૯૯૭ ત્રણ વર્ષ સુધી સેવા આપી અને છેલ્લા સાત વર્ષથી કરવામાં આવ્યો હતો. શ્રી સંઘના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. શેરીસા જૈન શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલિતાણામાં ધજાદંડ ભોજનશાળામાં ઓનરરી કમીટી મેમ્બર તરીકે છેલ્લા દશ દેરાસર નિર્માણનાં ૭૫ વર્ષ પછી ૧૯૮૮માં પહેલીવાર વર્ષથી સેવા આપે છે. ગુજરાત રાજ્ય ટ્યૂબ મીલ વેપારી બદલવાનો થયો ત્યારે શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના એસોસીએશનના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે, અમદાવાદ મર્કેન્ટાઈલ સાનિધ્યે રજોહરણની પ્રાપ્તિ કરાવી દીક્ષાગ્રહી પૂ.સા. કો. ઓ. બેંક નારણપુરા બ્રાન્ચના કમિટી મેમ્બર તરીકે, પ્રમોદરેખાશ્રીજી મુહૂર્ત આપવા સાથે તે કાર્ય શ્રી કે. સી. શેઠના મહાવીર શ્રુતિમંડળના ટ્રસ્ટી તરીકે, અમદાવાદ દશાશ્રીમાળી હાથે કરાવવાનું સૂચન કર્યું હતું. આખો પ્રસંગ મહોત્સવરૂપે જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમની સેવા છે. ઊજવાયો હતો અને તેમાંથી ગુરુકુળના હાલના ત્રિશીખરીય કે માતુશ્રીના નામના શાંતિનગર નૂતન ઉપાશ્રયના મુખ્ય સાધારણ દ્રવ્યથી નિર્માણ થયેલા (દેવદ્રવ્યના વપરાશ વિનાના લાભાર્થી છે. 4 ચાણક્યપુરી, થલતેજ, વિક્રમતીર્થ, શાંતિનગર, ભવ્ય દેરાસરનું નિર્માણ થયું હતું. વિરાર, મુંબઈમાં કલીકુંડ વગેરે તીર્થોમાં પ્રભુપ્રતિષ્ઠાના લાભાર્થી છે. * મહાવીરધામમાં નિમિત્ત બનવા ઉપરાંત ઘણાં દેરાસરના ચાણક્યપુરી, થલતેજ, ઉમિયાવિજય વગેરે સંઘોમાં નિર્માણમાં કાન્તિભાઈનો મહત્ત્વનો ફાળો છે. પ્રતિષ્ઠાદિનના કાયમી સ્વામીવાત્સલ્યના લાભાર્થી છે. * તેમનાં ધર્મપત્ની ગુણવંતીબહેન ઉગ્ર તપસ્વિની અને શેરીસાતીર્થમાં ભોજનશાળામાં નૂતન રસોઈગૃહના લાભાર્થી છે. ધર્મપરાયણ શ્રાવિકા છે. તેમણે શ્રેણીતપ, કર્મસૂદનતપ, વીશ ઘણી બધી સંસ્થાઓને તેમના તરફથી નાની-મોટી રકમ મળતી સ્થાનકની વીશ ઓળી, ૧૬ ઉપવાસ, વરસી તપ અને ઉપધાન રહી છે. ઉદ્યોગ ધંધામાં પણ ઘણી પ્રગતિ કરી છે. તપની આરાધના કરી છે. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ - શ્રી કાન્તિભાઈ દ્વારા યોગરત્નાકર' નામના જૈનમુનિ દ્વારા 100 વર્ષ પહેલાં તે વખતે સફળ થયેલા બધા જ શિક્ષણપ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ આયુર્વેદના ઉપચારો ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. તેમાંથી હરસ. પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ ફિશર, ભગંદર, પથરી, કમળો, ડાયાબીટીસ, દમ, ટી.બી., અમદાવાદના વતની હતા. લગભગ સત્યોતેરની ઉંમરે કેન્સર જેવાં અસાધ્ય ગણાતાં અથવા અત્યંત પીડાકારક દર્દી પહોંચેલા આ શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. માટે દવા વિકસાવી છે, જે તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી તેમની શિક્ષણના આ જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને ભાયખલા ફેક્ટરીથી દર શુક્રવારે મફત આપે છે. આ ઉપચારો રુચિ હોવાને કારણે પાટણ, કડી, અમદાવાદ, સી. એન. ખૂબ જ અસરકારક છે. હજારો દર્દીઓ સાજા થયા છે. તેથી વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ તેમની ઇચ્છા છે કે આ દવાઓને મોટા પાયે વિકસાવી કરોડો જનસમુદાયનો પ્રેમ સંપાદન કર્યો. શિયા, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy