SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૦૬૭ તપની તપસ્યા પ્રસન્નતાપૂર્વક કરી રહ્યા છે. દિવસના ૧૮, ૧૮ તેઓશ્રીના દરેક કાર્યોમાં તેમના ધર્મપત્ની ૧૧માં કલાક સુધી ધર્મકાર્ય, વ્યવસાય, પાઠશાળા વ. માં ઓતપ્રોત વર્ષીતપના તપસ્વી રમીલાબેન પુત્ર-પુત્રવધૂ : પ્રદીપ-પિંકીરહેતા પૂ. ગુરુજીએ અનેક વિધિકારકોને તૈયાર કર્યા છે. વિરાગ-જિજ્ઞા પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. ફળસ્વરૂપ ગુરુજી પાઠશાળાની બાલિકાઓને મહાપૂજનોમાં કાર્યવિધિ કરતાં જોઈને પોતાના સંતાનોના વિવાહપ્રસંગે પણ અનુપસ્થિત રહ્યા છે. સૌ કોઈ દંગ રહી જાય તેવી કેળવણી અને સંસ્કાર તેમના દ્વારા ગુરુજીએ પોતાના જીવનમાં સામુહિકરૂપે શ્રી સિદ્ધાચલ અપાયાં છે. ૩૮ વર્ષના તેમના પ્રાધ્યાપક તરીકેની સેવા નવાણું યાત્રા, શ્રી હસ્તગિરિ, પાલિતાણા, ગિરનાર છ’રી દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા પાલિત સંઘ ગિરનાર તીર્થની ત્રણ-ત્રણ વર્ષથી અખંડ નવાણું છે, જ્યારે ૭૫ ભવ્યાત્માઓ સંયમી બન્યા છે. આજ સુધીમાં યાત્રાનું આયોજન, અમદાવાદ ઉપાશ્રય નિર્માણમાં તથા પાટણ તેઓ દ્વારા ૨૦૦ અંજનશલાકા અને ૨૫૦ પ્રતિષ્ઠા તથા સેંકડો ઉપાશ્રય નિર્માણમાં મુખ્ય સહયોગ આપેલ છે. પૂજનો અદ્દભૂત રીતે થયાં છે. જેઓએ તેમને મહાપૂજનોની બેંગલોરમાં ૭-૭ વર્ષોથી સામુહિક વર્ષીતપ બિયાસણાનું વિધિ કરતાં જોયા છે, સાંભળ્યા છે. તેઓએ ખરેખર આનંદની આયોજન તેઓશ્રીની પ્રેરણા તથા માર્ગદર્શન અનુસાર સુંદર અદ્દભૂત અનુભૂતિને પામ્યા છે. શ્રી અહંતુ મહાપૂજન તથા શ્રી 0 અહંત મહાપજન તથા શ્રી ચાલે છે. ભૈરવપૂજન તેઓશ્રીનાં વિશિષ્ટ ભવ્ય આયોજનો છે. કર્ણાટક રાજ્યમાં રાજ્યપાલ દ્વારા સન્માનિત ગુરુજી એક વ્યક્તિને અનેક ગુણ, અનેક રૂપ સ્વરૂપે નિહાળવા, લગભગ પ્રથમ ધાર્મિક શિક્ષક છે. અનેક ટ્રસ્ટો પણ તેઓશ્રીના માણવા હોય તો પૂ. શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીમાં જોઈ શકાય. માર્ગદર્શન પામી ધન્ય બન્યા છે. સદાય પોતાનાં કાર્યોમાં મસ્ત, પ્રસન્ન, સાધના-આરાધનામાં ક્યારેય પણ રાત હોય કે દિવસ દરેક વ્યકિતને ઓતપ્રોત પૂ. ગુરુજીએ ૨૫ વર્ષોથી પગમાં ચંપલ પહેર્યા નથી. - સંતોષપ્રદ જવાબ આપી તેના કાર્યને ઉત્સાહિત બનાવવું તે ૪૦ વર્ષની ઉંમરથી બ્રહ્મચારી. ભૂમિશયનના આગ્રહી પૂ. આગ્રહી - ગુરુજીનું લાજવાબ વ્યકિતત્વ છે. ના અને અશક્ય એ તો ગુરુજીએ અનેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન પણ કરેલ છે. તેમના સ્વભાવમાં જ નથી. અનેક બોધ-ઉપદેશકરૂપ ધાર્મિક નાટકો લખનાર તેઓએ આજે શ્રી વિજય લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા બાળકો દ્વારા અતિ ભવ્ય રીતે ભજવીને બાળકોમાં રહેલા સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ સ્થાન પર છે તે ગુરુજીની ગુણોને અભિવ્યક્ત કરાવ્યા છે. મહેનતનું ફળ છે. તેના મુખ્ય અધ્યાપકરૂપે તેઓ ૨૫ વર્ષથી બેંગલોરનાં તમામ ક્ષેત્રો પૂ. ગુરુજીના ધાર્મિક પ્રભાવ સેવા આપી રહ્યા છે. પ્રારંભથી જ આ સંસ્થામાં જોડાયેલ અને માર્ગદર્શનથી જોડાયેલા છે. તેમના કેટલાક કાર્યક્રમોએ તો ગુરુજી ૪૩ વર્ષથી ધાર્મિક ક્ષેત્રમાં એક જ સંસ્થામાં જોડાયેલા બેંગલોરનાં ઇતિહાસમાં ચિરસ્મરણીય રૂપે સ્થાન મેળવ્યું છે. અનેક ગુરુ ભગવંતો દક્ષિણ ભારત છોડે ત્યારે તેમની અદ્ભુત સેવા, લાગણી, ભાવનાને સ્મૃતિપટમાં લઈને જાય છે. વિશ્વપ્રસિદ્ધ લબ્ધિસૂરિ પાઠશાળાના અમૃત મહોત્સવ સમયે રૂ. દોઢ કરોડની ધનરાશિ એકઠી કરીને ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે તો મહેસાણાની પાઠશાળા તેમની માતૃસંસ્થાના અમૃત મહોત્સવ શતાબ્દી સમયે રૂા. ૨૫ લાખની રાશિ બેંગલોરથી એકત્રિત કરીને હૃદયપૂર્વક ઋણ અદા કરવાની સાથે કીર્તિમાન બન્યા છે માટે જ કહેવાય છે કે મુંબઈમાં પૂ. ચન્દ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૧૦૦૮ સજોડે સાથે લાલ વસ્ત્રોમાં શ્રી નાકોડા પાર્થ ભૈરવ પૂજન પણ તેઓએ ભણાવેલ. જે જૈન ઇતિહાસમાં પ્રથમવાર થયેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy