SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૪ જિન શાસનનાં * કેટલાક પ્રસંગો : (૪) વિ.સં. ૨૦૬૪, નવા ડીસા, નેમિનાથ સોસાયટીના ' (૧) વિ.સં. ૨૦૩૧ના વાવ ચાતુર્માસ પછી વિ.સં. ઉપાશ્રયે અષા. સુ. ૨ના ચાતુર્માસ પ્રવેશ થયો ને અષા. સુ. ૨૦૩૨, પોષ મહિનામાં ૧00 ઓળી પૂર્ણ થતાં ત્રિદિવસીય ૯ના જ સવારે દર્શન કરવા ઉભા થવા જતાં પડી ગયા. થાપાના મહોત્સવ પ્રસંગે રાજસ્થાનથી ખાસ વિહાર કરીને પૂજય મુનિશ્રી ગોળાના મૂળમાં રહેલું હાડકું ભાંગી જવાથી અઢી કલાકનું કલાપ્રભવિજયજી (હાલ આચાર્યશ્રી), પૂ. મુનિશ્રી ઓપરેશન થયું. તો પણ ચહેરા પર એટલી જ પ્રસન્નતા! મુનિચંદ્રવિજયજી, પૂ. મુનિશ્રી કીર્તિરત્નવિ., પૂ. મુનિશ્રી આવા અનેક ગુણોના સાગર સાધ્વીવર્યા સુંદર રીતે દિવ્યરત્નવિ. આદિ પધાર્યા હતા, ત્યારે પૂ. ગુરુભગવંતોએ પારેખ સંયમજીવનની સાધના કરતા રહે, એવી પ્રભુને પ્રાર્થના છે. ખૂબચંદભાઈ મનજીભાઈને ત્યાં પગલા કર્યા હતા. થરાદવાસી * તા.ક. આટલું મેટર પ્રેસમાં આપ્યા પછી વિ.સં. દોશી પરસોત્તમ વજેચંદ તરફથી સાધર્મિક-વાત્સલ્ય હતું. ૨૦૬૭ના બેસતા વર્ષે (કા.સુ. ૨, રવિવાર, તા. ૭-૧૧(૨) વિ.સં. ૨૦૫૨, વાવ ચાતુર્માસમાં પૂ.આ. શ્રી ૨૦૧૦) તેઓ કાળધર્મ પામ્યાં તે સમાચાર મળ્યા. છેલ્લે સુધી નરદેવસાગરસૂરિજી મ.ની નિશ્રામાં ૧૧ છોડના ઉદ્યાપન સહિત અત્યંત અપ્રમત્તતા તથા અત્યંત સમાધિલીનતા નેત્રદીપક હતા. પંચાહ્નિક મહોત્સવ થયો હતો. છેલ્લે સુધી સ્વયં નવકાર ગણતા રહ્યાં, એટલું જ નહીં, પણ | (૩) વિ.સં. ૨૦૪૮, સુરતમાં હકમ મનિના ઉપાશ્રયે બાજુમાં રહેલાં પોતાનાં પ્રશિષ્યા સા. દિવ્યગુણાશ્રીજીને કહે : ચાતુર્માસ ૧૧ ઠાણા હતા. ચાતુર્માસના પ્રારંભમાં જ સાધ્વીજીને હવે મારો જીવ અહીં સુધી (છાતી સુધી) આવ્યો છે. પછી કહે છાતીમાં ગાંઠ થયેલી જણાઈ. ડૉક્ટરને બતાવતાં કેન્સરનું : ગળા સુધી આવ્યો છે ને ૫-૧૦ સેકંડમાં નવકારના નિદાન થયું. તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લેવાયો. મહાવીર ઉપયોગમાં અત્યંત સમાધિપૂર્વક દેહ છોડ્યો. જનતાની ભારે હોસ્પિટલમાં બપોરે ૧૨.00 વાગે ઓપરેશન શરૂ થયું. ચાર ભીડ વચ્ચે બનાસ નદીમાં તેમને અગ્નિદાહ આપવામાં વાગે બહાર લાવ્યા ત્યારે અર્ધ બેભાન અવસ્થામાં હતાં. છતાં આવ્યા. જાગૃતિ એટલી કે મારો ઓઘો અંદર રહી ગયો છે, એનો પૂરો પૂ. નીતિ-દમયંતી-દિવ્યકલા–દિવ્યગુણાશ્રીજીનો ઉપયોગ : “મારો ઓઘો જલ્દી લાવો. આડ પડે છે.' વિદ્યમાન પરિવાર એમના આ શબ્દો સાંભળી ઓપરેશન કરનાર ડૉક્ટર (૧) પૂ.સા. દિવ્યકલાશ્રીજી (૨) પૂ.સા. દિવ્યગુણાશ્રીજી પીયુષ ખન્ના સ્તબ્ધ થઈ ગયા : આ મહાત્માની કેટલી બધી (૩) ૫.સા. દિવ્યરત્નાશ્રીજી (૪) પૂ.સા. કૈવલ્યગુણાશ્રીજી જાગૃતિ છે! ત્યારે ફક્ત બે જ બાટલા ચડાવવામાં આવ્યા. બીજા દિવસથી તો હાથમાં માળા લઈને બેસી ગયા. (૫) પૂ.સા. લલિતગુણાશ્રીજી (૬) પૂ.સા. રક્ષિતગુણાશ્રીજી બીજી વખત ઓપરેશનની જરૂર પડી ત્યારે ૪ કલાક (૭) પૂ.સા. દિવ્યદર્શિતાશ્રીજી (૮) પૂ.સા. દિવ્યલોચનાશ્રીજી ચાલ્યું. ડૉક્ટરે ઓપરેશનની જરા પણ ફી લીધી નહીં. કહે : (૯) પૂ.સા. દિવ્યરિદ્ધિશ્રીજી (૧૦) પૂ.સા. દિવ્યસિદ્ધિશ્રીજી આ તો મારા માતા સમાન છે. મારે તો એ જે માળા ગણે છે, (૧૧) પૂ.સા. દર્શનગુણાશ્રીજી (૧૨) પૂ.સા. રુચિગુણાશ્રીજી એ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. ડોક્ટરને માળા તથા પૂ.આ. (૧૩) પૂ.સા. મૈત્રીગુણાશ્રીજી (૧૪) પૂ.સા. દિવ્યનિધિશ્રીજી શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ.નો ફોટો આપવામાં આવ્યો અને રોજ નવકારવાળી ગણવાનો નિયમ પણ. ડૉક્ટરે (૧૫) પૂ.સા. દિવ્યશ્રુતિશ્રીજી (૧૬) પૂ.સા. દિવ્યપાશ્રીજી આત્મવિશ્વાસપૂર્વક કહ્યું : “આ સાધ્વીજીને પાંચ વર્ષ સુધી કાંઈ (૧૭) પૂ.સા. દિવ્યકરુણાશ્રીજી (૧૮) પૂ.સા. વિનયગુણાશ્રીજી નહીં થાય-એની હું ગેરંટી આપું છું ખરેખર એ વાત સાચી (૧) પ. ' (૧૯) પૂ.સા. કાવ્યગુણાશ્રીજી (૨૦) પૂ.સા. ભાવ્યગુણાશ્રીજી પડી. આજે એ વાતને ૧૮ વર્ષ થયાં. (૨૧) પૂ.સા. અક્ષયગુણાશ્રીજી (૨૨) પૂ.સા. દિવ્યશાશ્રીજી વળતી વખતે ડૉક્ટરની સૂચના હતી કે ચાલતા નહીં જતા, છતાં એ મક્કમતાપૂર્વક ચાલીને જ હુકમ મુનિના ઉપાશ્રયે (૨૩) પૂ.સા. દિવ્યવૃષ્ટિશ્રીજી (૨૪) પૂ.સા. દિવ્યસૃષ્ટિશ્રીજી પહોંચ્યા. સહિષ્ણુતાની પરાકાષ્ઠાને સલામ મારવાનું મન થાય. (૨૫) પૂ.સા. તત્ત્વાંગગુણાશ્રીજી (૨૬)પૂ.સા. સર્વાગગુણાશ્રીજી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy