SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૬ જિન શાસનનાં કોઈ પણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું કરીને પરલોકપંથે વ્યવસાયમાં ગળાડૂબ તેઓના મનમાં “જન સેવા એ જ પ્રભુ પ્રયાણ કર્યું. જીવનભરની ઉચ્ચ કોટિની આરાધનાના પ્રભાવે સેવા”નો મિથ્યાવાદ ઘુમરાતો હતો. વળી ગાંધીવાદનું ઘેલું પણ પંડિતમરણ પામ્યા. એવી જ રીતે એમની પાછળ જિનભક્તિના લાગ્યું હતું. એથી સ્વરાજની ચળવળ ઉપરાંત શિવસેનાની મહોત્સવો, જીવદયા, અનુકંપા આદિના કાર્યો પણ અનુપમ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર તેઓને ધર્મના વિષયમાં રસ પણ ઓછો થયાં. હતો અને જાણકારી નહિવત્ હતી. સદ્ગતિને પામેલો તેઓનો આત્મા ક્રમશઃ આગળ વિ.સં. ૨00૪માં કચ્છ માંડવી ખાતે ચાતુર્માસ પધારેલા વધીને વહેલું વહેલું શિવપદ પામે, એવી શુભભાવના વ્યક્ત પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કરીએ છીએ. પુણ્ય પરિચયમાં આવીને પિતા દેવશીભાઈ, માતા કંકુબેન, સૌજન્ય : ગુરુભક્તોના તરફથી નાનાભાઈ તથા બહેનો ધર્મમાર્ગે વળેલ. પરિવારમાં આ રીતે ધર્મબીજનું વાવેતર થયા બાદ માતુશ્રી કંકુબેન સાથે પરમ તપસ્વી વયોવૃદ્ધ પૂ. મુનિરાજ પ્રાણલાલભાઈને વિ.સં. ૨૦૧૧માં પાલિતાણા ખાતે સિદ્ધાંત શ્રી પુણ્યતિવિજયજી મહારાજ મહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી કચ્છ માંડવી વિ.સં. મહારાજાને વંદનાર્થે જવાનું થતાં માતુશ્રીના આગ્રહથી એમણે ૧૯૭૪ થી પાલિતાણા “ઘરમાંથી કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો સંયમમાર્ગે જતા એને વિ.સં. ૨૦૬૯ના અંતરાય ન કરવો” એવો નિયમ ગ્રહણ કર્યો. આ રીતે થોડાક સ્થળકાળમાં ફેલાયેલી ધર્મસન્મુખ બનેલા પ્રાણલાલભાઈએ પૂ.આ.શ્રી પ્રાણલાલમાંથી મુનિરાજ કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રીની શ્રી પુણ્યતિવિજયજી ભાવનાનુસાર શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા ભરાવીને ગૃહમંદિર સુધીની જીવનયાત્રાનું એક બનાવ્યું. વિહંગાવલોકન કરીશું તોય ત્યારથી શ્રી સીમંધરદાદાએ અંધકારમય એમના ખ્યાલ આવી જશે કે પતિત જીવનમાં અજવાળા પાથરવાનું શરૂ કર્યું. એ પરમાત્માની ને પાવન બનાવવા દેવતત્વ પરમકપાબળે તેઓના મનમાં એવી દઢભક્તિ પેદા થઈ કે જેના તથા ગુરુતત્ત્વનું આલંબન રૂડા પ્રતાપે તેઓએ ૩૫-૩૫ વર્ષ સ્વયં કેશર વાટીને (ઘસીને) કેટલું બધું ઉપકારક બની જતું હોય છે. રાખે અને એમાંથી ૩૦૦ જેવી વિશાળ સંખ્યક ભાવિકો પ્રભુપૂજા - પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી કરતા હતા. આવી અદકેરી પ્રભુભક્તિનો લાભ લેવામાં મહારાજા અને શ્રી પ્રાણલાલભાઈ આ બંનેનો ગુરુ અને શ્રાવક બડભાગી બનેલા તેઓએ એ જ વર્ષમાં ખંભાત મુકામે પૂ. તરીકે જ્યારે ભેટો થવા પામ્યો, ત્યારે ગુરુદેવને એવી કલ્પનાય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના દર્શન નહિ હોય કે પ્રાણલાલભાઈ પ્રગતિ સાધતાં સાધતાં મુનિરાજ વંદનનો પ્રથમવાર જ લાભ મળતા કલકત્તાના શ્રાદ્ધવર્ય શ્રી શ્રી પુણ્યતિવિજયજી તરીકે પલટો પામશે અને શ્રાવક તરીકે ધનજીભાઈ (પૂ.પં. ભદ્રશીલવિ.મ.)ના નિમિત્તથી એમના એમને એવી ધારણા નહિ હોય કે ગુરકપાના પ્રભાવે હું જીવનમાં ધર્મ તરફી વળાંક આવ્યો. એમાં પણ વિ.સં. “પુણ્યરતિવિજય” તરીકે વિકાસનું શિખર સર કરી શકીશ. ૨૦૨૦ની સાલનું પૂજ્યશ્રીનું ચાતુર્માસ માટુંગામાં થતાં પ્રવચનોનું પ્રેરણાપાન કરવા ઉપરાંત પૂ. ઉપાધ્યાયજી શ્રી - ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦મે કચ્છ માંડવીમાં દેવશી ચારિત્રવિજયજી મહારાજના સંસર્ગના પ્રભાવે અજબ-ગજબનું ભાઈ અને કંકુબેનના પુત્ર તરીકે જન્મેલા પ્રાણલાલભાઈ પરિવર્તન પામીને પ્રાણલાલભાઈના જીવનની સંપૂર્ણ દિશા જ જીવનમાં ઘણી તડકી-છાંયડી અનુભવીને પરદેશ-આફ્રિકામાં વ્યવસાયાર્થે ૧૭ જેટલા વર્ષો ગાળીને છેલ્લા ૧૫ વર્ષથી બદલાઈ ગઈ. ચાતુર્માસ પ્રવેશના ચાર દિવસ પૂર્વે જ વડાપ્રધાન માટુંગા-મુંબઈમાં ધંધાર્થે સ્થિર થયા હતા. બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર, નહેરુજીનું અવસાન થયું હોવાથી ભવ્ય પ્રવેશ મહોત્સવ વિશાળ પાયે ફર્નિચરનું કારખાનું, મંડપ ડેકોરેટર આદિ ઉજવવાના મનોરથ સેવતા શ્રી ગોવિંદજી જેવંતજી ખોના થોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy