SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૯૬૩ છે. તેઓશ્રીને પાઠશાળા પર ખૂબ જ લગાવ છે. પ્રસંગે પ્રસંગે ૨૭ વર્ષ પૂર્વે ગુરુદેવનાં ચરણે સમર્પિત કર્યા. દીક્ષા દાનેશ્વરી પ્રોત્સાહન આપ્યા જ કરે. સાધર્મિક ભક્તિ, અનુકંપા, જીવદયા આ.ભ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાનું શિષ્યત્વ સ્વીકારી અને પ્રભુભક્તિ એમનો મુખ્ય વિષય છે. પોતે રેતીમાં નાવ બંધુબેલડી પૂ. મુની શરત્ન વિ. તથા પૂ. જીવેશરન વિ. બન્યા ચલાવે છે. એમના જેવી સમતા ભાગ્યે જ જોવા મળે. “જીંદગી તેઓ સંપ્રતિકાલે પંન્યાસપદને અલંકૃત કરી રહ્યા છે. જીતવાની જડીબુટ્ટી” આનંદ અને શાંતિમય જીવન વિતાવો એવો એકમાત્ર સંદેશો આપનાર મહાત્મા. એક દીવડો અનેક દીવડાને પ્રગટાવે એ ન્યાયે તેમનાં પછી માત્ર એક જ વર્ષમાં એટલે કે ૨૬ વર્ષ પૂર્વે તેમની બેન તેઓશ્રીએ ગુરુની અપાર કૃપા મેળવી છે. અનેક કુટુંબો પર સદાય અમી વરસાવી અનુગ્રહના મંગલ મેઘ વરસાવ્યા છે. કુમારી પ્રતિભાને પણ શુદ્ધ સંયમમાર્ગની પ્રેરણા આપી તેમને તેઓશ્રીને ભાવભરી લાખ લાખ વંદનાઓ. પણ દ્વિશતાધિક આર્યાઓની ગુરુમા પ્રવર્તિની સા. સંવત ૨૦૦૭માં ગીતાંજલી-બોરીવલી મુંબઈમં વિશ્વ પુણ્યરેખાશ્રીજી બન્યા. ૩-૪ વર્ષ વીત્યા બાદ પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી માતા-પિતાનો ઉપકાર ત્યારે જ વાળી શકીએ જ્યારે રેકર્ડ૫ ૯૫૪ સામુદાયિક વરસીતપ થયા. દરેક તપસ્વીને “ન લેવું ન દેવું” તેવો નિયમ કરાવ્યો, તેમને દીક્ષાપંથે લાવીએ” એવી વૈરાગ્યપૂર્ણ વાણી સાંભળી ઋણ લેવું જ હોય તો દરેક તપસ્વીઓને પારણાના દિવસે એકેક સ્વીકાર કરી ઋણમુક્તિ માટે પોતાના પિતા ભોગીભાઈ અને પ્લાસ્ટીકનો ડબો આપવામાં આવ્યો. જે કોઈ આગ્રહ કરે તેને માતા ગુણવંતીબેનને પણ સાધનાં પંથે વાળ્યા. પિતા મુનિ પૂ. જીવદયા માટે પૈસા ડબામાં નાખવા કહેવું. તે એક જ દિવસમાં ભાગ્યેશરન વિ.મ. તથા માતૃસાધ્વી પૂ. ગીર્વાણરેખાશ્રીજી તે ડબાઓમાંથી અઢાર લાખ રૂા. નીકળ્યા. આ પણ વિશ્વ રેકર્ડ મ.સા. આજે સાધુતાનો સુમધુર સ્વાદ માણી રહ્યા છે. સાથે હશે. વિ.સં. ૨૦૬૭નું ચાતુર્માસ વિદ્યાનગર-ભાવનગર છે. નાની બેન હર્ષા કુમારીને પણ પ્રવ્રજ્યા પંથની પ્રવાસી બનાવવા સૌજન્ય : માતુશ્રી ચંદનબેન નેમચંદભાઈ સંઘવી પૂર્ણ પ્રયાસ કર્યો જે પૂ.સા. હિતશરેખાશ્રીજી બન્યા. (સિહોરવાળા) સપરિવાર તરફથી ભોગીમાંથી યોગી બનનારા એ ભોગીભાઈની અનિચ્છા વિરતિ-વાટિકામાં વિહરતા વિરલ પુષ્પો છતા કર્મવશ સંસારમાં રહી જનારા એક જ પુત્ર જે વિક્રમભાઈ તથા પુત્રવધૂ મંજુલાબેન તેમણે પણ ૪ વર્ષ પૂર્વે પોતાની સુકોમળ સુપુત્રી કુમારી હિરલને ચારિત્રના રંગે રંગાવી ભાઈ ઋષભની જોડી તોડી ગુરુની ગોદમાં સમર્પિત કરી. જે આજે સા. હેમાક્ષીરેખાશ્રીજી નામથી સલોત પરિવારનાં દીક્ષિત અણગાર પુષ્પમાં આઠમાં પુષ્પરૂપે પરિમલ પ્રસરાવી રહ્યા છે. શ્રાદ્ધરત્ન પિતાશ્રી ભોગીભાઈના રોમ-રોમમાં “ચારિત્ર વિણ નહીં મુક્તિ” આ સુવાક્યનો જ રણકાર ગુંજી રહ્યો હતો. જેથી સ્વસંતાનોને જન્મતાની સાથે એનું જ પિયુષપાન કરાવ્યું તેના ફળસ્વરૂપે ગુરુકૃપાએ અનેકગુણોની ઉપલબ્ધિ થતા આ પૂર્ણ પરિવાર આજે અભ્યદયના શિખરો સર કરી રહ્યો છે. બસ...અવિરતપણે એમની સાધનાનો પ્રવાહ વહેતો રહે...તેમના સંયમજીવનની ઉ જ્વળતા મુક્તિનો પ્રકાશ પ્રાપ્ત આજથી ૪૭ વર્ષ પૂર્વે સર્વપ્રથમ ચુનીલાલ દુર્લભજી કરાવીને જ રહે એ જ એક અભ્યર્થના. ધન્ય હો જિનશાસન સલોત પરિવારની કુલદીપિકા રસિલાબેને સંયમપંથે પ્રયાણ કર્યું. શણગારને....નતમસ્તકે અંજલિબદ્ધ પ્રણમીએ અણગારને. પૂ.સા. રદિનાશ્રીજી નામે બાપજી મ.ના સમુદાયમાં એ જ્યોતે પ્રકાશ પાથર્યો. એમના જ પગલે એ જ ધર્મસંસ્કારી પિતાના સૌજન્ય : સાંકળીબેન ચુનીલાલ સલોત, પુત્ર ભોગીભાઈ (વતન-દાઠા હાલ ભાવનગર) તેમણે રાજકુમાર શશિકાન્ત ચુનીલાલ સેલોત, વિક્રમકુમાર ભોગીલાલ સલોત, જેવા બે-બે પુત્રરત્ન મહેન્દ્ર (B.Com.) તથા રાજુને આજથી - જ્યોત્સનાબેન, મંજુલાબેન, મનીષ, અભય, ઋષભ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy