SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૯૬૧ ગણિવર્ય શ્રી વિશ્વરત્નસાગરજી એક તરફ અંતર્મુખી તે અસંતપ્ત માનવો માટે સંજીવનીની માફક જીવનદાયિનીનું થઈ મોક્ષમાર્ગ પર આરૂઢ છે તો બીજી બાજુ સંવેદનશીલ, કામ કરી રહી છે. જીવનનો અર્થ શું છે? એને અર્થવાન ભાવુક, કરુણાવાન સ્વભાવના સંત હોવાથી વ્યક્તિ અને બનાવવા માટે કઈ કઈ ચીજોની જરૂર હોય છે? વગેરે સમાજની પીડા જોઈ વ્યથિત થઈ જનહિતની ભાવનાના જીવનનાં એ શાશ્વત સૂત્રોનો સંદેશ આપણને ગણિશ્રી ઉદ્દેશ્યથી બહિર્મુખી થઈ જાય છે. મુનિચર્યાના પાલનનું ધ્યાન વિશ્વરત્નસાગરજીની વાણીમાં જોવા મળે છે. આજે વ્યક્તિને રાખી પ્રવચન, લેખન, ધર્મ પ્રભાવના મહોત્સવનો પ્રબંધ એ વાતનું જ્ઞાન હોવું જોઈએ કે સૌથી મોટો માનવધર્મ કરવા માટે સમગ્ર ફાળવણી ગણિવર્ય જ કરી શકે. રાષ્ટ્રીય, એના રક્ષણ માટે વ્યક્તિએ સતત સચેત રહેવું જોઈએ. ગણિ રાજનૈતિક, જ્વલંત સમસ્યાઓ પ્રત્યે એમની જાગૃતિ શ્રી વિશ્વરત્નસાગરજીએ માનવધર્મ અને મહાવીરના મુખ્ય સમાધાન સુદ્ધાંનું ચિંતન-પ્રદાન કરે છે. ઊંચું કદ, ભીનો સિદ્ધાંત અહિંસાને જન-જન સુધી પહોંચાડવાનું જે પ્રશંસનીય વાન, સંત-લાલિમાથી પ્રદીપ્ત પ્રશસ્ત લલાટ, પારદર્શક કાર્ય કર્યું છે એ ક્યારેય ભૂલી નહીં શકાય. આંખો, મનહર સ્મિત, ચુંબકીય આકર્ષણયુક્ત એમનું બાહ્ય વાત્સલ્યદિવાકર, તપતેજસ્વી, માનવભૂષણ, વ્યક્તિત્વ, વાણીની મધુરતાથી લોકોને પોતાની તરફ ખેંચે છે આચાર્યદેવેશ ગુરુદેવ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના તો આંતરિક શક્તિથી આત્મીય સ્નેહવાત્સલ્યથી યુવા સંસ્કાર સુશિષ્ય જૈનધર્મની પ્રભાવનામાં હીરાની જેમ ચમકનાર શિબિરો દ્વારા બંધુત્વ ભાવનાનો પ્રસાર કરવા સાથે તેઓ શાસનપ્રભાવક, શતાધિક યુવા ભવ્યાત્માઓને જિનવાણીની સંસ્કારયુક્ત પરંપરાગત યુવાપેઢીના નિર્માણમાં સક્રિયતાપૂર્વક અનુગામી બનાવી ધર્મ સાથે જોડનાર શ્રમણ સંસ્કૃતિના કામ કરે છે. ઉનાયક ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજસાહેબને ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ના હૃદયમાં ગુરુ “આગમોદ્ધારક' માસિકનાં હજારો પાઠકો અને શ્રી અભ્યદય પ્રત્યે વિનયભાવ અને શિષ્યો પ્રત્યે વાત્સલ્ય અને કરુણાભાવ ફાઉન્ડેશન, ઉજ્જૈન તરફથી પંન્યાસ પદ અને ઉપાધ્યાયપદ તથા સમાજ પ્રત્યે સાચા માર્ગદર્શક લક્ષ્ય છે. દેવ-શાસ્ત્ર અને પછી તેઓ જલ્દીથી ૩૬ ગુણભંડારી આચાર્યપદ પર આરૂઢ ગુરુ પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા નિહાળી અનેક યુવા ભક્તોએ પોતાના થાય એવી મંગલભાવના!! અંતરમાં ગુરુ નિહાળી જીવનને ઉત્કર્ષ માર્ગે આગળ વધાર્યું સૌજન્ય : નવરત્ન પરિવાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત છે. વિશ્વકલ્યાણકારી, જિનશાસન સંવર્ધક અનુશાસનના સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવકતા. પથાનુગામી શ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ને શ્રુતસેવા, જ્ઞાન પ.પૂ.પંન્યાસપ્રવર પ્રત્યે રૂચિ છે. એમણે આગમોદ્ધારક માટે અનુપમ કાર્ય કર્યું છે. પરિવર્તન અને પરિસ્થિતિઓ સાથે સમરસ હોવું એ શ્રી શિવાનંદવિજયજી મ.સા. એમનો એક અલગ વિશિષ્ટ સ્વભાવ છે. પૂ. પંન્યાસપ્રવરશ્રી અહિંસા અને માનવધર્મના સંદેશવાહક દેશમાં આજ શિવાનંદવિજયજી મ.સા.નો સર્વત્ર હિંસાનું સામ્રાજ્ય છે. આ હિંસા કોઈ જીવની નહીં, જન્મ જુન્નરગામ મહારાષ્ટ્રમાં પરંતુ એ મૂલ્યોની છે કે જે આપણી સંસ્કૃતિના પ્રબળ આધાર વિ.સં. ૨૦૦૫માં થયો. ત્યાર છે. સાંસ્કૃતિક મૂલ્યોનું આજે જે રીતે પતન થઈ રહ્યું છે તે પછી વ્યાવહારિક શિક્ષણ તથા અત્યંત દુઃખદાયક છે. માનવીય સંબોધોમાં જે તીવ્રતાથી ધાર્મિક શિક્ષણ લઈને નિઃસહાયતા (બિચારાપણા)ની બોલબાલા વધી રહી છે પાલિતાણા, શંખેશ્વર, પાવાપુરી, એનાથી આત્મીયતા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. સમેતશિખર, રાણકપુર, સંવેદનશૂન્ય માનવ આજે જે મુકામે ઊભો છે તે એકદમ જીરાવાલા આદિ અનેક તીર્થોની હતાશ, નિરાશ અને લાચાર છે. આવા નિરાશાના યાત્રા કરી પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે રહીને પંચ પ્રતિક્રમણ ત્રણ વાતાવરણમાં ગણિશ્રી વિશ્વરત્નસાગરજી પોતાની વાણી દ્વારા ભાષ્ય, ચાર પ્રકરણ, સ્મરણ આદિ ધાર્મિક અભ્યાસ કરી જૈન અમૃત વચનોની વર્ષા વિવિધ સ્થળો પર કરી રહ્યા છે પૂજ્ય ગુરુદેવ મુનિ ધનેશ્વર વિજયજી મ.સા. સાથે રહી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy