SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૯૪૫ તબિયતમાં ૨૦૦૭માં સાથે રહીને સુંદર સેવા, વૈયાવચ્ચ સાથે પોતાના લઘુબાંધવ સાથે હાલારનાં ગામોમાં ભક્તિ કરી અનેરા ભાવોલ્લાસથી અખૂટ પુણ્યોપાર્જન સાથે નવકારનો નાદ જગાવીને ઘેર ઘેર નવકારને વહેતો કર્યો. * ગુરુભગવંતની કૃપા પ્રાપ્ત કરેલ. ૩૪ ગામોમાં આદિનાથ ભગવાનના ફોટાઓ સં. ૨૦૧૧માં પોતાના એકના એક લાડકા વળી બુદ્ધિના શાસનપ્રભાવનાપૂર્વક ગામજમણ, પ્રભાવનાઓ વ. સાથે તેજસ્વી ઓજસ્વી એવા પુત્રરત્નને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પધરાવ્યા. * હાલારની પ્રજાને પાલિતાણાની યાત્રા કરાવવા પૂ. પંન્યાસજી ભગવંતનાં ચરણોમાં સોંપી દઈને, ગુરુદેવ કુંદકુંદ માટે ભાવિકોને ઉપદેશ આપી, તૈયાર કરી, અનેકોને વિ. મ.ના શિષ્ય તરીકે લોણાવાલામાં ભવ્ય મહોત્સવપૂર્વક, ગિરિરાજની યાત્રા કરાવી. * સાત વ્યસનનો ત્યાગ, લોકોને આશ્ચર્ય અને આનંદ પમાડે તેવી રીતે દીક્ષા આપી. તે રાત્રિભોજન ત્યાગ, નવકારશી, અટ્ટમ, આયંબિલો, એકાસણાં મુનિશ્રી વજસેન વિજયજી મ. આજે ૫૦ વર્ષનો દીક્ષા પર્યાય વ. અનુષ્ઠાનોનું જ્ઞાન આપી, સમજણ આપીને તૈયાર કર્યા. પૂર્ણ કરી જ્ઞાન-ધ્યાનમાં મગ્ન, અનેક મહાત્માઓને અનેકોને દીક્ષા માટે પ્રેરણા કરીને દીક્ષા અપાવી. સંયમયોગમાં સહાયક થઈ રહ્યાં છે. આરાધનાધામમાં જેઠ વદ-૬ના બુધવારની સવારે ૭ ૧૩ મિનિટે સળંગ ૧૧ દિવસથી રાત-દિવસ ચાલતા નવકારસં. ૨૦૧૩માં શંખેશ્વરમાં પંન્યાસજી શ્રી ભદ્રંકર મંત્રનું સ્મરણ કરતાંકરતાં કાળના ધર્મને પામ્યા. વિજયજી મહારાજની નિશ્રામાં એમનાં ધર્મપત્ની જીવીબહેને ઉપધાન કર્યો. પછી માંઢા આવ્યાં. ત્યાં જીવીબહેનને આઠ તેઓનું આંતરિક યોગદાન-આજે હજારો હાલારી વિસા દિવસ તાવ આવ્યો. નવકારમંત્રની ધૂન ચાલતી હતી ત્યારે ઓસવાળોને ધર્માભિમુખ બનાવી ગયું. સમાધિપૂર્વક જીવીબહેન કાળધર્મ પામ્યાં. તેમના ધર્મમય સૌજન્ય : હેમશાંતિવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર જીવનની અનુમોદનાર્થે મહોત્સવ કરવાનું નક્કી કર્યું. પોતાના લઘુબંધુ મુ. શ્રી કુંદકુંદ વિ. મ. હાલાર પધાર્યા, પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ મહોત્સવનો પ્રારંભ થયો અને વૈશાખ સુદ ૧ના શુભદિને કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ લઘુબંધુશ્રીને વિચાર આવ્યો કે મોટાભાઈએ મને સંસાર ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા કાદવમાંથી બહાર કાઢ્યો તો મારી ફરજ છે કે મારા વડીલ ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનબંધુશ્રીને સંયમી બનાવવા. તે વાત કરવા માણેકભાઈને એક પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી આંબાની વાડીમાં તેડી ગયા. સંસારની અસારતા તો તેમનાં મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીમનમાં હતી જ. તેથી ભાઈના સ્નેહપૂર્ણ વાત્સલ્ય તેમને ભીંજવી ભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધસમસતી જઈ રહી હતી દીધા અને ધર્મરાજની જીત થઈ. બે જ દિવસમાં બધું હિસાબ- તે ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી કિતાબ વગેરે આટોપીને સં. ૨૦૧૩ના વૈશાખ સુદ-૩ના એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક દિવસે હજારો માનવ મહેરામણ વચ્ચે ચાલી રહેલા મહોત્સવમાં ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર જ ભાગવતી પ્રવજ્યાને અંગીકાર કરી, પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભાવના–આ સર્વ તેમના જીવનનો ક્રમ બની રહ્યાં. સં. ભદ્રંકર વિ. ગણિવર્યશ્રીના શિષ્યરત્ન તરીકે માણેકચંદભાઈમાંથી ૨૦૧૦માં પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ મુનિરાજ શ્રી મહાસેન વિજયજી અણગાર બન્યા. ગુરુદેવની ત્યારથી સં. ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરીઆજ્ઞા પ્રમાણે ૩૦-૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરમાં વિચરી ખજાનચી તરીકે રહી સુંદર વહીવટ તથા ઉપધાન વહન કર્યા. સતત પરોપકારના ભાવ સાથે સ્વ-પર કલ્યાણમાં મગ્ન રહેતા. ત્યાર પછી વયોવૃદ્ધ પિતાશ્રીના કારણે સંયમ સ્વીકારવામાં દીક્ષા પછી ઉપકારી ગુરુદેવ આદિ મહાત્માઓનાં પવિત્ર પગલાં વિલંબ છતાં આઠ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. આ હાલારની ધરા ઉપર કરાવી, હાલારી પ્રજાને અધ્યાત્મયોગી, પિતાશ્રી તથા પરિવાર સાથે રહી પ્રવચનોનું નિયમિત શ્રવણ કરી અજાતશત્રુ અણગારનાં દર્શનનો અનુપમ લાભ અપાવેલ. વૈરાગ્ય દેઢ બનાવ્યો. સં. ૨૦૧૯ના જેઠ સુદ ૧૦ના દિવસે સપરિવાર–ધર્મપત્ની. નવલબહેન, પુત્રો ગુલાબકુમાર, ઉપકારી ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથી કિશોરકુમાર, પુત્રી ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy