SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ જિન શાસનનાં પિતા-પુત્ર અને સંયમસંબંધે પૂ. ગુરુ-શિષ્યની આ અજોડ હોય, પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય દરેકને તેમના પ્રવચનશ્રવણમાં જોડીના જિનાજ્ઞાપૂત જીવનની અને પ્રવચનની બાલ અજિતના રસ પડ્યા વિના ન રહે. જૈનશાસનના જટિલતત્ત્વોને તર્કઅંતર પર અમીટ છાપ પડી. તેણે મનોમન મક્કમ નિર્ધાર વિતર્ક અને દ્રષ્ટાંત-દાખલાઓના માધ્યમે સરળ રીતે કર્યો કે હવે આ ગુરુદેવોના સાનિધ્યમાં રહીને જ સમ્યજ્ઞાન સમજાવવાની આગવી કળા તેઓને સહજસિદ્ધ છે. મેળવવું. શિક્ષકની રજા મેળવી વિહારમાં જોડાઈ કરેલા શુદ્ધપ્રરુપકતા તો તેઓશ્રીને વારસામાં મળી છે. નવું નવું નિરધારને સાકાર કર્યો. આ સમાચાર સાંભળી ધર્મને પામેલા ભણવું અને નવું નવું જાણવું આ તેમનું મુખ્ય વ્યસન છે. માત-પિતાએ રાજીપો અનુભવ્યો. મહાત્માઓના સાન્નિધ્યમાં પાસે આવેલી નાનામાં નાની વ્યક્તિ પાસેથી પણ કંઈક નવું રહીને અજિત જેમ જેમ ભણતો ગયો તેમ તેમ તેને સંસારની જાણ્યા વિના તેમને ચેન ન પડે. સાદગી તો તેમના જીવનનો અસારતા સમજાવા લાગી.....તેનું અંત:કરણ વૈરાગ્યવાસિત પર્યાય બની ગઈ છે. વસ્ત્ર હોય કે પાત્ર હોય દરેક વાતમાં બન્યું. જ્ઞાનક્યું નં વિરતિઃ | આ શાસ્ત્રપંક્તિનો તેના સાદગી દેખાયા વિના ન રહે. તેઓશ્રીના જીવનનો ઉડીને જીવનમાં સાક્ષાત્કાર થયો. તેને સર્વવિરતિ સ્વીકારના શુભ- આંખે વળગે તેવો ગુણ છે નિસ્પૃહતા...! મારું કોઈ કરે કે પરિણામો જાગ્યા. માતા-પિતાની અનુમતિ મળતા વિ.સં. મારું કોઈ બને એવી કોઈ અપેક્ષા નહીં. તેઓ જો ધારત તો ૨૦૩૩ની સાલે અમલનેર ગામે ઉજવાયેલ સમૂહ ૨૬ આજે અનેક શિષ્યોના ગુરુપદને શોભાવી શકત. જે બે શિષ્યો દીક્ષાના ઐતિહાસિક અવસરે મહા સુદ-૧૩ના મહાદિને થયા તે પણ અત્યાગ્રહ કરીને ગુરુદેવએ કર્યા છે. તેમની દરેક દીક્ષાયુગપ્રવર્તક, બાલદીક્ષા સંરક્ષક તપાગચ્છાધિરાજ પ્રવૃત્તિમાં નિસ્પૃહતા ઝળક્યા વિના ન રહે. તેમને પ્રતો અને પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પુસ્તકો સાથે અતૂટ નાતો છે. તેમનો લગભગ દિવસ પુસ્તકો વરદ્હસ્તે રજોહરણને પ્રાપ્ત કરી બાલઅજિત બાલસંયમી સાથે વાતો કરવામાં જ વ્યતીત થાય છે. આવી આવી બન્યો. પૂ. મુનિશ્રી મહાબલવિજયજી મ.નું શિષ્યત્વ સ્વીકાર્યું. અગણિત વિશેષતાઓથી સમૃદ્ધ જીવનશેલીના સ્વામી પૂ. નૂતન નામકરણ થયું મુનિ ભવ્યભૂષણવિજયજી મુનિરાજ શ્રી ભવ્યભૂષણવિજયજી મહારાજને પૂ. ગુરુદેવોએ મહારાજ....! શિષ્યત્વનો સ્વીકાર એટલે તન-મન-જીવન ક્રમશઃ ગણી–પંન્યાસપદે સ્થાપવાનો નિર્ણય કરી વિ.સં. અને સર્વસ્વનું ગરુચરણોમાં સમર્પણ.....! સ્વેચ્છાનું ૨૦૫૮ની સાલે મહાવદી ના શુભદિને વિલિનીકરણ અને ગુચ્છા-ગુર્વાશાનું અમલીકરણ એનું જ ગુણિયલગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય નામ સાચું સમર્પણ......! મુનિશ્રીએ આવા સમર્પણગુણને મહોદયસૂરીશ્વરજી મહારાજા આદિ સહસ્ત્રાધિક શ્રમણ-શ્રમણી પોતાના જીવનમાં સુપેરે ખીલવ્યો. ગુરુદેવ અને ભગવંતોની નિશ્રા-ઉપસ્થિતિમાં ગણિપદથી વિભૂષિત કર્યા. વડીલગુરુબંધુના કડક અનુશાસનને પ્રસન્નતાથી ઝીલીને ત્યારબાદ સિદ્ધગિરિરાજના સાનિધ્યમાં વિ.સં. ૨૦૬૧ જ્ઞાનાદિ ક્ષેત્રે પ્રગતિશીલ બન્યા. ગુરુસેવા તથા ગુરુવતુ પૂજય કારતક વદ ૫ના શુભદિને પૂ. ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસપદે વડીલ ગુરુબંધુની ભક્તિની પ્રત્યેક તકને ઝડપી લઈને અનેક પ્રસ્થાપિત કર્યા. આગળ વધીને વિ.સં. ૨૦૬૭ની સાલે શ્રી પ્રકરણગ્રંથો, આગમગ્રંથો, અધ્યાત્મગ્રંથો, યોગગ્રંથોનું તલસ્પર્શી સિદ્ધગિરિની ધન્ય ધરતી પર પોષ વદ-૧ના મંગલદિને અધ્યયન કર્યું. ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રનો સંગીન વડીલ પૂજયોએ તથા પૂ. ગુરુદેવશ્રીએ તેમને વિકાસ અને અભ્યાસ કર્યો. ગુરુકૃપાથી ક્ષયોપશમ એવો વિકસ્યો કે વિશ્વાસના પ્રતિકસમા સૂરિપદના સિંહાસને પ્રતિષ્ઠિત કર્યા. ભણેલા ગ્રંથો અને શાસ્ત્રોનો અનેક સંયમીઓને સુંદર આજે તેઓ મોક્ષમાર્ગની સુંદર આરાધના અને પ્રભાવના અભ્યાસ કરાવ્યો. આગળ વધીને ગુર્વાજ્ઞાથી તેઓ કરવા સાથે દુનિયાને નિર્ભેળ મોક્ષમાર્ગ સમજાવવાનો જ્યોતિષશાસ્ત્રના વિશિષ્ટજ્ઞાતા બન્યા. તેમણે શોધેલા ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે. અંતમાં આવા ગુણગણાલંકૃત શુભમુહૂર્તોમાં આજ સુધી અનેક સ્થળે ઉપધાન તપો, છ'રી પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય ભવ્યભૂષણસૂરીશ્વરજી મહારાજાના પાલક સંઘો, નવ્વાણું યાત્રાઓ, અંજન-પ્રતિષ્ઠાઓ, દીક્ષા- પરમ પાવન ચરણોમાં અનંતશઃ વંદનાવલી...... વડી દીક્ષાઓ, વિવિધ મહોત્સવો આદિ અનેક ધર્માનુષ્ઠાનો સૌજન્ય : ગચ્છાનુજ્ઞાપ્રદાન મહોત્સવ સમિતિ, નિર્વિધનરીતે અને શાસનપ્રભાવક રીતે સંપન્ન થયા છે. પાલિતાણા તેઓશ્રીની પ્રવચનશક્તિ અનુપમ છે. બાલ હોય કે યુવા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy