SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૩ ઝળહળતાં નક્ષત્રો પૂ.આ.શ્રી વિજય હિતપ્રજ્ઞસૂરીશ્વરજી મ.સા. ગણિ-પંન્યાસપદ દિન : વિ.સં. ૨૦૬૧, કારતક સુદ-૧૧, સુરત સંસારી નામ : હિંમતલાલ આચાર્ય પદ : વિ.સં. ૨૦૬૭, પોષ વદ ૧, મુંબઈ તારાચંદ કોરડીયા દીક્ષા પર્યાય : ૪૧ વર્ષ. ઉંમર : ૮૦ વર્ષ જન્મ સ્થળ : અમરેલી પૂજ્યશ્રીના કુટુંબમાંથી નીચે મુજબ દીક્ષાઓ થયેલ છે. (સૌરાષ્ટ્ર) ૧. પૂ. મુનિશ્રી જિતપ્રજ્ઞવિજયજી (શિષ્ય) ભાણેજ જન્મ તિથિ : વિ.સં. ૨. સાધ્વીશ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજી મ. બહેન ૩. સાધ્વીશ્રી ૧૯૮૬, ભાદરવા વદ-૧૧ જ્ઞાનરત્નાશ્રીજી મ. ભત્રીજી ૪. સાધ્વીશ્રી દર્શનરત્નાશ્રીજી મ. તા. ૧૯-૯-૧૯૩૦ ભત્રીજી ૫. સાધ્વીશ્રી ધર્મવર્ધનાશ્રીજી મ. ભત્રીજી ૬. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, સાધ્વીશ્રી જિનપ્રજ્ઞાશ્રીજી મ. ભાણેજ ૭. સાધ્વીશ્રી વૈશાખ વદ-૭ (અમરેલી) શ્રુતલોચનાશ્રીજી મ. ભાણેજ દીક્ષાદાતા : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પૂજ્યશ્રીએ અત્યાર સુધીમાં નીચે મુજબના પુસ્તકોનું રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદન કરેલ છે. ગુરુ મ.નું નામ : શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ, (૧) ધાર્મિક વહીવટ વિધાન, (૨) જિનભકિતનું - પૂજ્ય આ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભેટણું, (૩) સમાધિ સાધના સંગ્રહ, (૪) ચાલો, વડી દીક્ષા : ૨૦૨૫ જેઠ વદ-૧૧, પાલિતાણા ગુરુવંદન કરવા જઈએ, (૫) શાસન પ્રભાવક સૂરિવરો સૌજન્ય : પ.પૂ.આ.દે.શ્રી વિજય કીર્તિયશસૂરિજી મ.સા.ના વરદ્ હસ્તે મુંબઈ વાલકેશ્વરમાં થયેલ આચાર્યપદ પ્રદાન નિમિત્તે સરલાબેન કનૈયાલાલ તારાચંદ કોરડીયા પરિવાર અમરેલીવાળા હાલ મુલુંડ-મુંબઈ હ. કિરીટભાઈ તથા સતીશભાઈ કોરડીયા ૫. કનૈયાલાલ તારાચંદ કોટડીયા જન્મ : તા. ૧-૧-૧૯૩૫ સ્વર્ગવાસ : તા. ૧૫-૧૯૯૬ સરલાબેન કનૈયાલાલ કોરડીયા જન્મ : તા. ૫-૮-૧૯૩૯ સુવિશાળ ગચ્છાધિપતિ સૂરિવરોની સેવાથી સૂરિવર બનેલું વ્યક્તિત્વ પ.પૂ.આ.શ્રી વિજય હર્ષવર્ધનસૂરિજી મ.સા. વિ.સં. ૨૦૧૭ના પોષ વદ ૧ના રોજ ભાલપ્રદેશના કોઠ-ગાંગડમાં પિતા મફતલાલ આશાલાલના ઘરે ધર્મપત્ની શાંતાબેને નાનકડા હર્ષદકુમાર અપરનામ હર્ષવર્ધનને જન્મ આપ્યો હતો ત્યારે વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈને ખબર ન હતી કે આ બાલુડો માત્ર ગુજરાતના ભાલપ્રદેશનો નહિ પણ જિનશાસનના ભાલપ્રદેશનો અલંકાર-આચાર્યવર બનશે. કુળગત ધર્મસંસ્કારોને પામેલો એમનો શાહ પરિવાર હતો. વૈરાગી ગુરુવરોનો સંગી અને રંગી હતો. મોટી બોરનો મળ રહીશ. તે જમાનામાં બાળદીક્ષા અને દીક્ષાના વિરોધી વાતાવરણમાં મોટી બોરૂનો સંઘ દીક્ષિતો, દીક્ષાદાતાઓ અને દીક્ષાધર્મની સુરક્ષા માટે સદાય સજ્જ હતો. બાળ હર્ષદને માતા-પિતાએ વાત્સલ્ય આપ્યું. અનુશાલીન પણ કર્યું. એવો કેળવ્યો કે એમની ઇચ્છા એ જ બાળકની ઇચ્છા બની. બાળકના માત્ર આ જન્મના હિતનું લક્ષ્ય આ માતા-પિતાને ન હતું. અનંત જન્મો સુધી ભવસાગરમાં રઝળતાં કોઈ અસામાન્ય પુણ્યયોગે એને માનવજન્મ, જૈનકુળ, જાતિ અને સદ્દગુરુ આદિ સાધનાંગોની પ્રાપ્તિ થઈ હતી. તેને સાર્થક કરવા માટે, પરજન્મોને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy