SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ COC જિન શાસનના બડોદ જેવાં નાનાં નાનાં ગામો અને નગરોમાં પણ ચાતુર્માસ શિરોમણિ જ્ઞાનદાતા, (૬) સાહિત્યસાધના, (૭) જયોતિષકર્યા છે. છેલ્લાં ૨૫ વર્ષોથી તેઓ દર વર્ષે ચાતુર્માસમાં વિશારદ, માસક્ષમણ કરાવે છે. બે વરસ પૂર્વે ઇન્દોરમાં પાર્શ્વપ્રભુજીના | મુનિશ્રી પુન્યોદયસાગરજી (હાલ પુન્યોદયસાગર જન્મદિવસ પર જૈન જગતનું સર્વપ્રથમ વિરાટ આયોજન સુરીશ્વરજી) ચારિત્ર ગ્રહણ કર્યાના દિવસથી જ પૂજયપાદ પાર્શ્વનાથ સહસ્ત્રાભિષેક દ્વારા આપે પ્રભુજીના ૨૩ લાખ ગચ્છાધિપતિશ્રી માણિજ્યસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજીવન અભિષેક કરાવી અનુપમ પ્રભુભક્તિનું ઉદાહરણ પેશ કર્યું છે. અંતેવાસી રહ્યા. તેમની પાસે જ સમ્યક શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, વિધિ હિંદી અને ગુજરાતીમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦ અને બહુમાન સહ ક્રિયાનું શિક્ષણ ઉત્સર્ગ અને અપવાદ સહિત થી ૨૨ પુસ્તકોના સૃજન દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં પણ એમણે પ્રાપ્ત કર્યું. પ્રતિક્રમણ બાદ રાત્રે ચાલતી નિયવાચના અવસરે પોતાનો ઝંડો ફરકાવ્યો છે. એમણે લખેલાં પુસ્તકો બહુ અલ્પ પાટ ઉપર આંગળીઓ વડે તબલા માફક ધૂન વગાડતા અને સમયમાં અપ્રાપ્ય બની જાય છે. બાલ્યચેષ્ટાથી સભર એવા મુનિપર્યાયને વ્યતીત કરી રહેલા . આમ માલવાના આ એક મહાન સંતની સમગ્ર માલવ પુન્યોદયસાગરજીએ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની વાણીને ક્યારે પ્રાંતને બહુ જ અનોખી અને યાદગાર સોગાત મળી છે. અને કેવી રીતે ચિત્તસ્થ કરી લીધી તે સૌને માટે આજેય આશ્ચર્ય સૌજન્ય :શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી જન્માવે છે. આગમોની અર્થવાચના હોય કે તત્ત્વાર્થ સૂત્ર આદિ ગહન ગ્રંથોનાં વિસ્તૃત રહસ્યો હોય, તેમને આ મુનિવરે | ઋષભદેવજી મહારાજ જૈન ધર્મ ટેમ્પલ એન્ડ જ્ઞાતિ ટ્રસ્ટ, થાણા આત્મસાત્ કરી લીધાં. પૂ.આ.શ્રી પુન્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. જ્ઞાન અને જ્ઞાનમાર્ગની ઓળખની સાથે સાથે ઉત્સર્ગ -મુનિ દીપરત્નસાગર અને અપવાદો સહિતની ક્રિયાવિધિથી પણ જ્ઞાત બનેલા આ બાલ્યવયમાં વૈરાગ્ય મુનિવરે પૂજ્યપાદ ગચ્છાધિપતિ પાસેથી વૈયાવચ્ચ કર્તવ્યને પણ વાસિત બનીને પરમગીતાર્થ, જીવનમંત્ર બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુરુવર્ય એવા મૌનયોગી, એવા પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના આયુષ્યની અંતિમ ક્ષણ પર્યન્ત અકથ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ વૈયાવચ્ચ કરી. મુનિશ્રીના સંયમ જીવનનો બીજો તબક્કો શ્રીમદ્ માણિજ્યસાગર આરંભાયો. પૂજ્ય આગમોદ્ધારક દેવશ્રીની પાટપરંપરાના બીજા સૂરીશ્વરજીના ચરણે જીવન ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત સમર્પિત કરી, દીક્ષિત થઈને થઈ. તેમની પણ સેવા-ભક્તિની અમૂલ્ય તક ઝડપી લીધી. પુન્યોદય સાગરજી' નામ તેમના ઋણને ચૂકવવા માટે જ જાણે એક સુંદર તક મળી હોય ધારણ કરી, આ મુનિવરે તેમ રાજકોટ નગરે માંડવી ચોક જૈન સંઘ મધ્યે પૂ. પૂજ્યશ્રી પાસે ગ્રહણ ગચ્છાધિપતિશ્રી હેમસાગર સૂરીશ્વરજીની મૂર્તિની પ્રતિષ્ઠા આસેવન શિક્ષા પ્રાપ્ત કરી, કરાવી સમુદાયના શ્રુતસમુદ્ધારક એવા બીજા ગચ્છાધિપતિશ્રીને અનેક ગુણોથી અલંકૃત બન્યા અને હાલ તેઓ આચાર્ય પદને અંજલિ આપી. શોભાવતા પોતાના શ્રમણજીવનનો અલગારી આનંદ માણી ગીતાર્થ અને વૈયાવગપરાયણ એવા આ મુનિના રહ્યા છે. જીવનનો ત્રીજો તબક્કો આવ્યો સમુદાયના નિસ્પૃહ એવા પૂજ્યશ્રીના જીવનના અનેકવિધ ગુણોમાં ઊડીને આંખે ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગર સૂરીશ્વરજી મહારાજની વળગતા એવા કેટલાંક વિશિષ્ઠ પાસાંનો અહીં ચિતાર રજૂ નિશ્રામાં રહેવાનો. તેઓશ્રીની નિશ્રામાં યોગોહન કરવાની અને કરવાના મારા પ્રયાસરૂપે મેં સાત મુદ્દાઓને પસંદ કરી અહીં રજૂ પદવી પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક આ મુનિશ્રીને સાંપડી, ત્યારે કર્યા છે. (૧) ત્રણ-ત્રણ પૂજ્યપાદ ગચ્છાધિપતિની નિશ્રા અને પણ પૂજ્ય પુન્યોદયસાગરજીના ગાંભીર્યગુણ અને વૈયાવચ્ચે આસેવનની પ્રાપ્તિ, (૨) વૈયાવચ્ચનાં અભુત મિસાલ, (૩) ભાવનાનું દર્શન જામનગરની ધરા પર લોકોએ સાક્ષાત્ જિનાલય શિલ્પી, (૪) સ્વીકાર્ય પરત્વે નિસ્પૃહતા, (૫) તાર્કિક અનુભવ્યું. પૂજ્ય ગચ્છાધિપતિના અંતિમ શ્વાસ પર્યન્ત ખડે પગે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy