SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૬ જિન શાસનનાં આલેખન-સંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી પૂજ્યશ્રીએ એકાંતરાં પ00 આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ અવિરત ચાલુ છે. એમની રક્તવાહિનીઓમાં જાણે ૩૦ વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીનો તપ-જપ સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યા એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની ૧૦૮ યાત્રાઓ સંખ્યા ૭0 થવા જાય છે! પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી | ‘ગુણભારતી’ નામના સંસ્કારી માસિકના પ્રકાશનની આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ એમને ‘સાહિત્યદિવાકર' નું ઘરે ઘરે પહોંચાડવા પોતાનાં અમૂલ્ય સમય અને શક્તિનો બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ ભોગ આપી રહ્યા છે. “શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ” રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ (સચિત્ર; પૃ. 1000) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે. સર્જન થયું. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ-સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલશાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણિ રાજસ્થાન અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩ માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે સાધર્મિક ફંડ, શ્રી ગૌતમ-નીતિ ગુણસાગરસૂરી જૈન મેઘ ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કોષ અને ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં અનેક જ્ઞાનભંડારો, મહા ઉજમણાંમહોત્સવો–છ'રીપાલિત પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે સંઘો, અજોડ ૯૯ યાત્રાસંઘ, જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી-પ્રેરણાથી રાજસ્થાનવગેરેનો સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, ‘રાજસ્થાન-દીપક તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને યુવક મંડળો મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગરવગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની સૂઝસમજનો લાભ સૂરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ૫૧ વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંઘ તેમ જ એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના સંપાદન કરી છે. કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ અને તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી ગુરુ ગુણની જન્મદીક્ષા ભૂમિએ ગુણપાર્થતીર્થધામ નિર્માણ “મહાનિશીથસૂત્ર' સુધીના બૃહદ્યોગ પૂજય અચલગચ્છાધિ- પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર પતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, “ભગવતીસૂત્ર'ના યોગપૂર્વક સં. તીર્થમાં અચલ-ગચ્છ ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ૨૦૪ ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના મુકામે “ગણિ' પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત અમલી બની છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટી કોટિ વંદના. પણ છે કે, ચોપાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા સૌજન્ય : શ્રી આર્ય જયકલ્યાણકેન્દ્ર ઘાટકોપર, મુંબઈ-૭૭ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy