SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 892 જિન શાસનનાં દીક્ષાસ્થળ : મુંબઈ-દાદર- વિશાળ સંખ્યામાં શ્રમણ શ્રેષ્ઠો બિરાજમાન હતા. તેમના જૂની મહાજનવાડી–જ્ઞાનમંદિર સાનિધ્યમાં બને બંધુઓ શ્રુતાભ્યાસ કરવા લાગ્યા. દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદધિ સચ્ચારિત્ર ચૂડામણિ પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી પૂ.આ.ભ. શ્રી વિજય મહારાજાનો સંપર્ક વધતો ગયો તેમ પારસમણિના સંપર્કે લોહ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સુવર્ણમાં પરિવર્તિત થાય તેવી સ્થિતિ બન્ને ભાઈઓની થઈ. ગુરુભગવંત : સિદ્ધાંતનિષ્ઠ રાયશીભાઈની ભાવના ચારિત્ર માટેની વૃદ્ધિવંત બની. માતાપૂ.આ.ભ. શ્રી વિજય વડીલબંધુઓને અંતરની આરઝુ જણાવી. પ્રારંભમાં નિષેધ પણ હીરસૂરીશ્વરજી મહારાજા થયો, છતાં સંયમભાવના મજબૂત હતી, વડીલોની સંમતિ મળી. નાના ભાઈ રાયશીભાઈની દીક્ષા નક્કી થતાં જેમના ગણિપદ : વિ.સં. 2034 કાર્તિક વદ-૫, બુધવાર તા. 30 સંસારના સગપણની વાત લગભગ નક્કી થવા પામી હોતી, 11-1977, નાસિક–મહારાષ્ટ્ર સંસારના બંધનોથી બંધાવાની તૈયારી થવા લાગી હતી, તેમાં પંન્યાસપદ : વિ.સં. 2044 ફાગણ વદ-૩, રવિવાર તા. 6- અચાનક વડીલબંધુ લાલજીભાઈની પણ ચારિત્રગ્રહણની 3-1988, મુંબઈ–શ્રીપાલનગર ભાવના મજબૂત બની. બન્ને ભાઈઓ મુંબઈ આવ્યા. બન્નેનો આચાર્યપદ : વિ.સં. 2044 નિજ જેઠ સુદ-૧૦, શનિવાર વરસીદાનનો વરઘોડો સાથે ચઢ્યો અને વિ.સં. ૨૦૧૦ના તા. 25-6-1988 રાજકોટ (સૌરાષ્ટ્ર) માગસર સુદ-૩ના મંગળદિને બને પુણ્યાત્માઓ દીક્ષિત બની રાસંગપરના મેઘણ “કડિયા' તરીકે પ્રસિદ્ધ મેઘજીભાઈ પૂજ્ય મુનિરાજ શ્રી હેમંતવિજયજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય અને ધર્મશીલા વેજીબેન નામના દંપતિ પ્રભુમાર્ગની સુંદર તરીકે લાલજીભાઈ પૂ. મુ.શ્રી લલિતશેખર વિ.મ. તથા રાયશીભાઈ પૂ. મુ.શ્રી રાજશેખર વિ.મ. તરીકે ગુરુશિષ્ય આરાધના કરતા હતા. દેવશીભાઈ, પ્રેમચંદભાઈ, લાલજીભાઈ, રાયશીભાઈ નામના ચાર પુત્રો અને સુપુત્રીના પરિવારને બન્યા. ગુરુકુલવાસમાં રહીને શ્રુતાભ્યાસ, સંયમસાધનાથી જીવનની એકે એક ક્ષણોને સાર્થક કરવા લાગ્યા. સંસારીપક્ષે ધર્મસંસ્કારોથી સુરક્ષિત રાખવાનું કાર્ય કરતાં કરતાં સંસારનું માતુશ્રી વેજીબેન દીક્ષા માટે નારાજ હતા.....કેટલાક સમય ગાડું આગળ વધી રહ્યું હતું. સુપુત્રો વ્યવસાયાર્થે તથા શિક્ષણ મેળવવા મુંબઈ નગરીમાં આવ્યા. દેવશીભાઈ તથા સુધી બન્ને સુપુત્ર મુનિઓને વંદનાર્થે પણ આવ્યા નહોતા પરંતુ જેમ જેમ સંયમી સુપુત્રોની ચારિત્ર આરાધના, તપ સાધના, પ્રેમચંદભાઈ વ્યવસાયમાં જોડાયા. લાલજીભાઈ તથા રાયશીભાઈ ભણતરમાં જોડાયા. જે શાળામાં ભણતા હતાં ત્યાં શ્રુતાભ્યાસના સમાચાર મળતા ગયા તેમ તેમ માતાનું હૈયું ગદ્ગદ્ બન્યું. સંસારમાં એક એક ક્ષણો જ્યાં પાપ માર્ગે બાજુમાં જિનમંદિર તથા ઉપાશ્રય હતા. દેવાધિદેવ શ્રી વીતતી હોય છે ત્યાં નિર્મળ સંયમજીવનની એક એક ક્ષણો શીતલનાથ પ્રભુજીનું જિનાલય તથા પૂ.આ. શ્રી સફળતાના માર્ગે વ્યતીત થતી જોઈને સંસારી માતુશ્રી ખૂબ લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર નામનો ઉપાશ્રય. આ ઉપાશ્રયમાં આનંદીત થયા......જીવનની અંતિમ પળે એ જ દીક્ષિત પુત્રોના અવસરે અવસરે તથા ચાતુર્માસ માટે પૂજ્ય ગુરુ ભગવંતોની મુખેથી નમસ્કાર મહામંત્રનું શ્રવણ, સ્મરણ કરતાં સમાધિપૂર્વક પધરામણી થાય. પરલોકે સીધાવ્યા. લાલજીભાઈ તથા રાયશીભાઈના જીવનઘડતરમાં બને બંધુ મુનિવરો ગ્રહણ અને આસેવન શિક્ષા માતા-પિતાએ આપેલા ધર્મસંસ્કારોનો વારસો વૃદ્ધિવંત બને તેવા નિમિત્તો તેમને મળ્યા. શાળામાં મધ્યાન્તર (રીસેશ) વખતે મેળવવા લાગ્યા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, બન્ને ભાઈઓ અચૂક જિનમંદિરે તથા ઉપાશ્રયે દર્શન-વંદન દર્શનશાસ્ત્રમાં નિપુણતા મેળવવા લાગ્યા. કરવા જતા. પૂજ્ય મુનિરાજ શ્રી લલિતશેખર વિ. મહારાજે વર્ધમાન સિદ્ધાંત મહોદધિ કર્મસાહિત્યનિપુણમતિ પૂજયપાદ તપ આયંબિલનો પાયો નાંખ્યો. વર્ધમાનતપની ઓળીઓ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિ લગાતાર થવા લાગી. વડીલ પૂ. ગુરુભગવંતોએ યોગ્યતા જોઈ . નાસિક મધ્યે વિ.સં. ૨૦૩૪ના કા. વદ-૫ બુધવાર તા. 30 Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy