SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૬ જિન શાસનનાં ૨૦૪૪માં ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર તપોનિધિ, શાસન-સમ્રાટ, ભારતદિવાકરહતા. સમગ્ર શ્રીસંઘોની એકતાનું સંવર્ધન-પોષણ કરવામાં અચલગચ્છાધિપતિ તેઓશ્રીનો અનન્ય ફાળો છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ * પૂ. આચાર્યપ્રવર શ્રી વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી હતા. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નહોતું. મક્કમ ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. મનોબળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનકવન અનોખું હતું. એવા પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનો જન્મ સં. એ મહાન સૂરિવર સં. ૨૦૬૧ના ફાગણ વદ ૯ના દિને તા. ૧૯૬૯ના મહા સુદ ૨ ને શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયો ૩-૪-૦૫ની ઢળતી સંધ્યાએ ૫ કલાક અને ૦૫ મિનિટે હતો. એમના પિતાશ્રીનું નામ ક.વી.ઓ. જ્ઞાતિના લાલજી કાળધર્મ પામ્યા. કોટિ કોટિ વંદના!! દેવશી છેડા અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પોતાનું સં. ૨૦૬૨ની ફાગણ વદ ૯ની વાર્ષિક તિથિએ સંસારી નામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે મુંબઈ આવી શિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના દેહભક્તિ નહિ ગુણસ્મૃતિ દ્વારા યાદ કરીને હૃદયથી ભાવાંજલિ ગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં અર્પિશું. દેહથી ખાખ બનેલી ભક્તો માટે લાખેણી ગુરુરામ વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર પાવનભૂમિમાં ગુરુની નજરમાં કાયમ વસેલા શિષ્યાચાર્ય શ્રી વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયો અને એવી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.ની સાનિધ્યતામાં ગુરુરામની ગંભીર સ્થિતિમાં મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ અમર કહાનીનું વાગોળવા જેવું ગુંજન થશે અને શુભમંગલ અવસાન પામ્યા છે, એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા ફાઉન્ડેશનની સેવા સવાઈ બનશે. માંડેલી, ત્યાં શરીરમાં હલનચલન થઇ અને છ મહિનાની અંતે મહાન જૈઆચાર્યશ્રીએ પોતાના જ્ઞાન-ધ્યાન શુદ્ધ ગંભીર માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ આચારનો વારસો સમુદાયના આચાર્યો પદસ્થો-સાધુ-સાધ્વીજી ઘટના પછી પોતાનાં માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક સહિત ૩૫૦માં મૂકીને ગયા છે. જેનો અહેસાસ આજે પણ વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં થઈ રહ્યો છે. કરતાં યુવાન વય થતાં તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને વર્તમાને પોતાના જ પટ્ટધર શિષ્યરત્ન આચાર્ય શ્રી ત્યાર પછી સમેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરી. તેઓ ધાર્મિક ઉત્સવોમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા વિજય અભયદેવસૂરીશ્વરજી મ. ગુરુના પગલે પગલે એજ અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે આચાર પાલન સહિત તપ-ત્યાગ અનુભૂતિમાં અભિભૂત થઈ પણ નિયમિતપણે કરવા લાગ્યા. ગુરુકૃપાએ યાવતુચંદ્ર દિવાકર જેવા શાસનપ્રભાવનાના મહાન કાર્યો કરી ગુરુના ગૌરવમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલ ગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. સમસ્ત સુરત જૈન સંઘના ચારે ફિરકાઓ દ્વારા આ એક ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા મહાપુરુષની વાર્ષિક તિથિએ અનેક આચાર્યો–શ્રેષ્ઠિઓ લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. ઉપસ્થિત રહી. શુભ મંગલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ૧૯૯૩માં તેમણે પોતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ પાવનભૂમિના વિશાળ સંકુલમાં ગુણાનુવાદ સભામાં ૮ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના ગુણવૈભવનું દર્શન કરાવ્યું. ભૂમિની પ્રભાવકતા પણ ત્યારે જોવા શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છમળે છે દર રવિ-સોમવારે હજારો ભાવિકો દર્શન કરવા આવી માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કચ્છ-ગોધરામાં, મોટા ગુરુચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ગુરુગુણસ્મૃતિમાં તપ આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં જપ સાથે જીવદયા મેડિકલ કેમ્પ અનુકંપાદિ સેવના કાર્યો પણ રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે ભક્તો ઉદાર હાથે કરી રહ્યા છે. પંડિતો રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઊંડો સૌજન્ય : શુભ મંગલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત અભ્યાસ કરાવ્યો. સમય જતાં સં. ૧૯૯૩માં તેમને ઉપાધ્યાય પદ પ્રદાન કર્યું અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy