SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૮૨9 તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના ગુરુમહારાજ પાસે રહી જાય, વ્યાકરણ આદિ ગ્રંથોનો ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ અભ્યાસ તેમ જ ઉત્તરાધ્યયન, આચારાંગ આદિ સૂત્રોના બુદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી યોગોદ્ધહન કર્યા અને સં. ૧૯૯૯માં અમદાવાદમાં ભારતભરનાં જૈન તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી આચાર્યપદથી અલંકૃત થયા. કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. તેઓશ્રીની શુભ નિશ્રામાં પૂના, બાલાપુર, ભરૂચ, આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ ગોહિલી, પાડીવ આદિ સ્થળે ઉપધાન આદિ વિવિધ તપોની આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ સુંદર આરાધના થઈ હતી, તેમ જ સિદ્ધક્ષેત્ર, જામનગર, પ્રાપ્ત કરતા રહ્યા. શિવગંજ, પાડીવ આદિ સ્થળોએ ભગવતી આદિ સૂત્રોની પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. વાચનાઓ, ઉદ્યાપન, અષ્ટહ્નિકા મહોત્સવો, અંજનશલાકા, ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની પ્રતિષ્ઠા, દીક્ષાઓ આદિ શાસનપ્રભાવક કાર્યો થયાં હતાં. સૂઝ-સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ પૂજ્યશ્રી સ્વભાવે અત્યંત શાંત, માયાળુ, સદૈવ જ્ઞાનધ્યાનમાં સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો. મગ્ન અને સરળતા, સૌમ્યતા આદિ ગુણોના ભંડાર હતા. સં. પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક ૨૦૨૨માં ૫૩ વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી કાળધર્મ વાકચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ. જ વિશાળ પામ્યા. પૂજ્યશ્રીના વિશાળ શિષ્ય પરિવારમાં ઊડીને આંખે અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય વળગે એવી પ્રતિભાના સ્વામી પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજય આચાર્યશ્રી જૈન-જૈનેતર-સૌમાં ખૂબ જ આદરણીય હતા. હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા. એક હતા. તેઓની દીક્ષા વિ.સં. (સંકલન : પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.ના લેખમાંથી ટૂંકાવીને સાભાર) ૨૦૧૭ના અષાઢ સુદ ૭ના દિવસે થયેલી. આ દીક્ષાનો પ્રસંગ સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, જિનશાસનમાં ઉજ્જવલ ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો પાલિતાણા તરફથી કરે છે. પૂજ્યશ્રીનાં આજ્ઞાંકિત શિષ્ય તરીકે પંકાયેલા તે વખતે પ્રશાંતમૂર્તિ : ભદ્ર પ્રકૃતિથી વિભૂષિત મુનિહેમપ્રભ વિજયરૂપે પ્રતિક્ષણ પૂજ્યશ્રીની નિકટ જ રહેતા. પૂ.આ.શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રીનાં અંતિમ આશીર્વાદને પ્રાપ્ત કરવા તેઓ બડભાગી બન્યા. એ આશીર્વાદની ફળશ્રુતી સ્વરૂપ આજે વિશાળ શિષ્ય ૫.પૂ. આચાર્યશ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પરમ તીર્થોદ્ધારક આચાર્યભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી સમુદાય સાથે વિચરતા વળી પરમેષ્ઠીનાં તૃતીય પદે બિરાજીને મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી જિનશાસનની પ્રભાવનાનાં મહાન કાર્ય કરતાં વિચરી રહ્યા છે. મહારાજના પટ્ટધર હતા અને સમુદાયમાં પરંપરાએ પૂજ્યશ્રીના જવાથી જૈન સમાજને સુવિહિત આચાર્યની મોટી ગચ્છાધિપતિ હતા. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૫૩માં રતલામમાં ખોટ પડી. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને થયો હતો. તેમનું સંસાર નામ મિસરીમલજી હતું. તેમણે ચાર શતશઃ વંદના! વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. સૌજન્ય : ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી હેમપ્રભસૂરિજી મ.સા.ની વ્યાવહારિક ચાર શ્રેણી હિન્દીનો અભ્યાસ કરી શ્રી પ્રેરણાથી શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી-અમદાવાદ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં–મહેસાણા ચાર માસ જૈનશાસનના જ્યોતિર્ધર, સુવિશાળગચ્છાધિપતિ, સુધી પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કર્યો. સં. ૧૯૬૪માં સમર્થન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પં. શ્રી સિદ્ધિવિજયજી ગણિના સંપર્કમાં આવતાં, તેમના હૃદયમાં વૈરાગ્યભાવના જાગૃત થઈ. ત્યાર બાદ સં. ૧૯૬૮માં પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિસનગરમાં પૂ. શ્રી નીતિવિજયજી મહારાજના સંપર્કમાં વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવતાં સં. ૧૯૬૯માં તેઓશ્રીના શિષ્ય શ્રી હર્ષવિજયજી જન્મ : વિ.સં. ૧૯૫૨, ફાગણ વદ ૪, દહેવાણ. મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. તેર વર્ષ સુધી પૂ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy