SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૬૯ ( ' ' , પરથી આ શહેરનું નામ “જેસલમેર” પાડવામાં આવ્યું. આ શહેરની બહાર વિશળ પાળવાળું ગડીસાગર નામનું સરોવર છે. અહીંના જૈન શ્રેષ્ઠીઓએ અહીં ભવ્ય અને કલાત્મક જૈનમંદિરો અને ઉપાશ્રયો બંધાવ્યા હતાં. અહીંયા કુલ ૧૩ મંદિરો, ૧૯ ઉપાશ્રયો અને સાત જ્ઞાનભંડારો છે. આ બધાના કારણે જ જેસલમેર જૈન શ્વેતાંબર જૈનભાઈઓનું મહત્ત્વનું તીર્થધામ માનવામાં આવે છે. કિલ્લાના મંદિરોમાં પ્રથમ મંદિર જૈન સંપ્રદાયના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું છે. અહીંના બીજા મંદિરો સોળમી સદીમાં બંધાયાનો ઉલ્લેખ છે. આ જૈન તીર્થ જેસલમેર તેના જ્ઞાનભંડારો અને તેમાંના પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહની દૃષ્ટિએ વિશ્વવિખ્યાત છે. આ જ્ઞાનભંડારોમાં પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અપભ્રંશ અને વ્રજભાષાનાં પુસ્તકો છે. વળી તેમાં જૈન સાહિત્ય ઉપરાંત વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, ન્યાયશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, “સફેદ તળાવ' (ધવલ સરોવર) તરીકે જાણીતું હતું. જૈન કોશ, વૈદક, જ્યોતિષ દર્શન, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક વિગેરે સાધુઓ અર્થાત્ શ્રમણો અહીં આવીને રહેતા તેથી તેનું નામ ભારતીયદર્શન તથા કાવ્ય, અલંકાર, છંદ, નાટક, કથા, શ્રવણ બેલગોલા પડ્યું. સમય જતાં શ્રમણ શબ્દનો અપભ્રંશ આખ્યાયિકા, વ્યાકરણ વિગેરે ગ્રંથોને લગતા અનેકગ્રંથો છે. શ્રવણ થયો અને તે શ્રવણ બેલગોલા તરીકે ઓળખાવા લાગ્યું. જેમાં જૈન ધર્મનું ભગવતી સૂત્ર, નૈષધચરિત્ર, મહાકાવ્ય, ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થળ ૨૫૦૦ વર્ષથી પ્રાચીન તીર્થ નાગાનંદ નાટક, અનધ રાઘવ નાટક, વેણી સંહારનાટક, સ્વપ્ન, તરીકે જાણીતું છે. ગંગારાજ વંશના રાજા રાચામલ્લાના સર વાસવદત્તા, ભગવદ્ગીતા ભાષ્ય, પાતંજલિ, યોગદર્શન, સેનાપતિ ચામુંડરાયે એક હજાર વર્ષ પહેલાં શ્રવણ બેલગોલા કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શૃંગાર મંજરી, કાવ્ય મીમાંસા વિગેરે ગામની પાસે તળેટીથી ૧૭૮.૪૨ મીટર ઉંચા વિદ્યાગિરિ પુસ્તકો ગણાવી શકાય. પર્વત પર એક અખંડ મહાશિલામાંથી સત્તાવન (૫૭) ફૂટની આ ભંડારોમાં શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર એ મુખ્ય બાહુબલિજીની એક વિશાળ ભવ્ય મૂર્તિ કંડારાવી. તીર્થની ભંડાર છે. સ્થાપના કરી. પચ્ચીસ કિલોમીટરના અંતરથી આ ઐતિહાસિક આજે પણ જેસલમેર તેના ભૂતકાળની ભવ્ય ગાથા ગાતું ટેકરીનાં દર્શન થાય છે. લગભગ છસોને ચૌદ પગથિયાં ચઢીને ઊભું છે. આ પવિત્ર યાત્રાધામ જેસલમેર અફાટ રણ આ ટેકરી પર જઈએ ત્યારે આ ગોમટેશ્વરની મૂર્તિના વિસ્તારમાં ચારે બાજુ રેતીના ઢગલાઓની વચમાં વસેલું છે. આ ચરણકમળ આગળ પહોંચી શકાય છે. અહીં દર બાર વર્ષે સૌંદર્યમટ્યા શહેરને જોતાં એવું લાગે કે આપણે મધ્યકાલીન મહામસ્તકાભિષેક અર્થાતુ શિક પરથી પ્રક્ષાલન કરવાની યુગની કોઈ સ્વપ્ન નગરીમાં તો નથી આવ્યા ને ? ધાર્મિક વિધિ કરવામાં આવે છે. ગોમટેશ્વર આ મૂર્તિને હજાર ઉપર વર્ષ થઈ ગયાં. ચારે બાજુ અવકાશમાં બે હજાર ફૂટની ઉંચાઈએ તે ખુલ્લી હોવા છતાં શ્રવણ બેલગોલા આબોહવાની અસર જૂજ થઈ છે. હજી મૂર્તિ એ જ હાલતમાં કર્ણાટકમાં હાસનથી બવન કિલોમીટરના અંતરે ચંદ્રગિરિ છે. અને વિધગિરિની બે ટેકરીઓ આવેલી છે. આ બે ટેકરીઓ શ્રવણ બેલગોલા ગામમાં સાત મંદિરો છે. તેમાં એક વચ્ચે એક સુંદર સ્વચ્છ તળાવ હતું તે “બેલગોલા’ અથવા મંદિરમાં જૈન મઠ સ્થાપિત કરેલો છે. તેમાં શ્રી ચારૂકીતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy