SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ j [ આપણા શ્રેષ્ઠીવર્યો ઊભા કરેલા આ ધંધામાં હંમેશાં પ્રગતિ થતી રહી. પુત્ર-પરિવારને પણ વડીલેાપાર્જિત આ ધાંધાની ફાવટ આવતી ગઈ અને મુબઈની પપ લાખની વસ્તીમાં નામ કમાયા. ધંધામાં મળેલી સપત્તિના સદ્દઉપયોગ પણ કર્યાં. પિતાશ્રીના નામે જૈન બાલાશ્રમમાં મોટી રકમ તથા અનેવીને નામે પણ મેટી રકમનું દાન કર્યું. ગુપ્ત દાનમાં પાતે વિશેષ માનનારા હતા. યાત્રાર્થે હિંદુનાં ઘણાં સ્થળોએ જઈ આવ્યા છે. નાનીમેટી અનેક જૈન સસ્થાઓમાં દાનગગા વહેતી રાખી છે, જે તેમની ઉદારશીલતાની પ્રતીતિ કરાવે છે. શૂન્યમાંથી સર્જન કર્યું અને જીવનમાં આગળ આવ્યા. તેમણે કરેલાં કાર્યો ઘણાં જ ઉત્તમ અને પ્રશંસનીય હતાં. દાખવેલ પરોપકારવૃત્તિ અને ઉદાર સ્વભાવને લાભ જૈન સસ્થાઓને મળતા રહ્યો. ધર્મધ્યાનમાં સારા ફાળા આપી તેએએ તેા ધમ સાથે લઈ જઈને પોતાના પૂર્વાંનું ભાથું બાંધી લીધું છે. ધર્મ-આરાધના કરવામાં કયાંય પાછા નથી પડયા. સાહસિક વેપારી ઉપરાંત કેળવણી પરત્વે તેમને ખૂબ જ માન અને ભાવ હતા. કેળવણીના કા અંગે કામ કરતી દરેક સસ્થાને તેમના તરફથી અચૂક સહયોગ મળતા જ. સમ્મેતશિખરમાં આયંબિલ શાળામાં તેમના પરિવાર તરફથી સારી રકમનું દાન અપાયુ છે. સામાન્ય રીતે નાનીમેટી બધી જ સંસ્થાઓમાં અને જૈન તીર્થસ્થાનામાં નાનીમેાટી દેણગી વહાવી છે. આ સુંદર વારસો આજ પણ તેમના સુપુત્રાએ જાળવી રાખ્યા છે. પુત્રામાં વિજયભાઈ, હરીશભાઈ, પંકજભાઈ, મુકેશભાઇ, પુત્રિ પૂર્ણિ મા રમેશકુમાર લાખાણી, ફાટ દેરાસરમાં પણ અગત્યના ફાળા છે. ભાવનગર આયબિલ શાળામાં યાગદાન આપેલ છે. ભાવનગર અંધશાળા, ભાવનગર, પાલીતાણા, ડુસ્તિનાપુર, ડેમ ઉપર.... બધી જ જગ્યાએ તેમણે દાન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy