SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાયણાણિ ८८४ अध्ययन-36 : 415 9-१४ ७. धम्माधम्मे य दोवेए लोगमित्ता वियाहिया। लोगालोगे य आगासे समए समयखेत्तिए॥ धर्माधर्मों च द्वावप्येतो लोकमात्रौ व्याख्यातौ। लोकालोके चाकाशः समयः समय-क्षेत्रिकः॥ ૭, ધમસ્તિકાય અને અધમસ્તિકાય – આ બન્ને લોકપ્રમાણ છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત छ.समय समय-क्षेत्र (मनुष्य सोड)मा ४ सोय छे. ८. ૮. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો અનાદિ-અનંત અને સર્વકાલીન હોય છે. धम्माधम्मागासा तिन्नि वि एए अणाइया। अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया ॥ धर्माऽधर्माकाशानि। त्रीण्यप्येतान्यनादीनि। अपर्यवसितानि चैव सर्वाध्वं तु व्याख्यातानि ॥ ૯. પ્રવાહની અપેક્ષાએ સમય અનાદિ-અનંત છે. એક એક ક્ષણની અપેક્ષાએ તે સાદિ-સાંત છે. समए वि संतइ पप्प एवमेव वियाहिए। आएसं पप्प साईए सपज्जवसिए वि य॥ समयोऽपि संतति प्राप्य एवमेव व्याख्यातः। आदेशं प्राप्य सादिक: सपर्यवसितोऽपि च ॥ १०.३५ पुदालना यार मे होय छ - १.४५, २. ५-देश, 3.२५-प्रदेश भने ४. ५२भाषु १०. खंधा य खंधदेसा य तण्यएसा तहेव य। परमाणुणो य बोद्धव्वा रूविणो य चउव्विहा॥ स्कन्धाश्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च। परमाणवश्च बोद्धव्याः रूपिणश्च चतुर्विधा । ११. एगत्तेण पुहत्तेण खंधा य परमाणुणो। लोएगदेसे लोए य भइयव्वा ते उखेत्तओ॥ एकत्वेन पृथक्त्वेन स्कन्धाश्च परमाणवः । लोकैकदेशे लोके च भक्तव्यास्ते तु क्षेत्रतः ॥ ૧૧ અનેક પરમાણુઓમાં એકત્વથી સ્કંધ બને છે તેનું પૃથકત્વ થવાથી પરમાણુ બને છે. ક્ષેત્રની અપેક્ષાએ તે(સ્કંધો) લોકના એક દેશ અને સમગ્ર લોકમાં ભાજય छ-मसंन्य वि५-युत छ.' १२. संतई पप्प तेणाई अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य ते अनादयः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૨.તે અંધ અને પરમાણુ) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે તથા સ્થિતિ (એક ક્ષેત્રમાં રહેવાની)ની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ૧૩.રૂપી અજીવો (પુદ્ગલો)ની સ્થિતિ જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળની હોય છે. १३. असंखकालमुक्कोसं एगं समयं जहन्निया। अजीवाण य रूवीणं ठिई एसा वियाहिया ॥ असङ्ख्यकालमुत्कर्ष एकं समयं जघन्यका। अजीवानां च रूपिणां स्थितिरेषा व्याख्याता ॥ १४. अणंतकालमुक्कोसं एगं समयं जहन्नयं। अजीवाण य रूवीण अंतरेयं वियाहियं ॥ अनन्तकालमुत्कर्ष एकं समयं जघन्यकम्। अजीवानां च रूपिणां अन्तरमिदं व्याख्यातम् ॥ ૧૪.તેમનું અંતર (સ્વસ્થાનમાં અલિત થઈને પાછા ન આવવા સુધીનો કાળ) જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ણપણે અનંતકાળનું હોય છે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy