SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ પં.ગુરુદેવ શ્રી અભયસાગરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરિજી મ. ગુરુ શિષ્યની જ Rષ્યની જોડી કરે જંબૂ - બૂદ્વીપની ગોઠડી ઉંઝા ગામ પાસે ઉનાવા ગામનાં શ્રેષ્ઠી. બ્રી મૂલચંદભાઈએ પોતાની પત્ની, બે પુત્રો તથા એક પુત્રી સાથે જૈન ધર્મની દીક્ષાનો સ્વીકાર કર્યો તેમાં નાનો પુત્ર જેઓએ સાડા છ વર્ષની ઉંમરે દીક્ષાનો સ્વીકાર કર્યો હતો. જેનું નામ હતું પૂજય મુનિ શ્રી અભયસાગરજી મ. સા. ! બાલ્યવયથી પિતા અને પૂજય ગુરૂમુનિ ખ્રી ધર્મસાગરજી મ.સા.ની ભણાવવાની પ્રેરણા અને મુનિ શ્રી અભયસાગરજી મ.ની ધગણા તથા ચીવટના કારણે પ્રાથમિક, ધાર્મિક તથા વ્યવહારીક અભ્યાસ સાથે સંશોધનની કેડીએ ખૂબ આગળ વધ્યા પ્રાચીન પ્રતો તથા જીર્ણશીર્ણ શાસ્ત્રોની બીપી ઉકેલવાનું ટાસન પડી ગયેલ. તે વ્યસનનો એક ભાગ તેજ ભૂગોળ અને ખગોળનું સંશોધન.. તેઓએ વિશ્વભરની ભૂગોળ, ખગોળનાં સાહિત્ય સાથે તમામ ઈન્સાયકલોપીડીયાનો અભ્યાસ કર્યો અને પર્વતો ઉપર, સમુદ્ર અને જળાશયો તથા ખુલ્લા વિરાટ સપાટ મેદાનોમાં અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી કરતી નથી અને એપોલોયાન ચંદ્ર ઉપર પહોંચ્યું નથી. આ સિદ્ધાંતોને વિશ્વ સમક્ષ મુકવા પાલીતાણા શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં જંબૂદ્વીપ વિજ્ઞાન સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. તેમજ ૩0 થી વધારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પુસ્તકોનાં પ્રકાશન સાથે પ્રયોગો માટે વિવિધ યંત્રો બનાવી વિશ્વને સાચી સમજ આપવાનો પ્રયત્ન કર્યો. તેઓશ્નીનાં સં. ૦૪૩નાં ફા.વ.-૯નાં ઉંઝા મુકામે કાળધર્મ બાદ તેઓશ્નીનાં વિદ્વાન પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરિજી મ.સા. પોતાનાં પૂ.ગુરુદેવશ્રીનાં સ્વપ્નને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહૃાા છે. તેનું એક મજાનું સુગંધીદાર પુસ્તક એટલે. “જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” જે આજના આ વિષયના J4gveગુણોનterછોraઈન વન જેવું સહાયક
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy