SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જીયકષ્પો – (૯) [૯૮-૯૯]ક્ષેત્રથી વસતિ- નિવેસ- પાડો-વૃક્ષ-રાજ્ય આદિના પ્રવેશસ્થાનનગરદેશ-રાજ્ય આશ્રીને જે દોષ જેણે સેવેલ હોય તેને તે દોષ માટે ત્યાં જ પારંચિક કરવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ ને સેવે તેને તેટલા કાળ માટે પારંચિતું પ્રાયશ્ચિતુ તે પારંચિત બે પ્રકારે આશાતના અને પડિસેવણા આશાતના પારંચિત છમાસ થી એક વર્ષ પડિસેવણા પ્રાયશ્ચિતુ એક વર્ષથી બાર વર્ષ. [૧૦૧]પારચિત પ્રાયશ્ચિતુ સેવીને મહાસત્ત્વશાળીને એકલા જિનકલ્પી ની જેમ અને ક્ષેત્રની બહાર અધયોજન રાખવા અને તપને વિશે સ્થાપન કરવા, આચાર્ય પ્રતિદિન તેનું અવલોકન કરે. [૧૦૨] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ એ બંને પ્રાયશ્ચિતુ છેલ્લા ચૌદ પૂર્વઘર આચાર્ય ભબાહુ સ્વામી શ્રી વિચ્છેદ થયા છે. બાકીના પ્રાયશ્ચિતું શાસન છે ત્યાં સુધી વર્તશે. [૧૦૩]આ પ્રમાણે આ જીત કલ્પ-જીત વ્યવહાર સંક્ષેપ થી, સુવિહિત સાધુની અનુકંપા બુદ્ધિએ કહયા. તે પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને પ્રાયશ્ચિત્ દાન કરવું. -મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ જીય કપ્પો સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ પાંચમું છેદ સૂત્ર-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy