SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ . વખારો-૪ ૧૯ કહેલ છે. તે પીઠિકા આઠ યોજન જેટલી ઉંચી છે. અધ યોજન જેટલો તેનો ઉદ્વેધ છે. એ મણિપીઠિકાનો સ્કન્ધ સ્કંધથી ઉપરની શાખાનું ઉદ્ગમસ્થાન સુધીનો ભાગ બે યોજન જેટલી ઉંચાઈવાળો અને અધ યોજન જેટલો જાડો કહ્યો છે. તે પૂર્વોક્ત મણિપીઠિકાની શાખાઓ છ યોજન જેટલી ઉંચી છે. આઠ યોજન જેટલી લંબાઈ પહોળાઈ કહેલ છે. એ શાખાઓના બરોબર મધ્યભાગમાં આઠ યોજન જેટલી તેની લંબાઈ અને પહોળાઈ કહેલ છે. સવત્મિના સ્કંદ-સ્કંધ શાખાઓનું માપ મેળવવાથી કંઇક વધારે આઠ યોજન જેટલી જંબૂ સુદર્શના કહેલ છે. એ જંબૂસુદર્શનનો મૂળ ભાગ વજ રત્નમય છે રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમા-શાખાઓ છે. યાવત્ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે બધું જ વર્ણન અહીંયાં કરી લેવું. જંબૂ સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખાઓ કહેલ છે. એ શાખાઓનો જે બરોબર વચલો ભાગ છે. ત્યાં આગળ એક સિદ્ધાયતન કહેલ છે. એ સિદ્ધાયતન- અરિહંતોનું ચૈત્ય વૈતાઢ્ય ગિરિના સિદ્ધ કૂટમાં કહેલ સિદ્ધાયતનના જેવું સમજવું. એક ગાઉ જેટલો તેનો આયામ- અધ ગાઉ જેટલો તેનો વિસ્તાર છે. કંઈક ઓછા એક ગાઉ જેટલી તેની ઉંચાઈ છે. તથા અનેક સેંકડોં તંભોથી સનિવિષ્ટ અહીંથી આરંભીને યાવતું દ્વાર સુધીનું વર્ણન અહીંયાં સમજી લેવું. એ દ્વારા પાંચસો ધનુષ જેટલા ઉંચા કહેલ છે. યાવતું વનમાળાના વર્ણન પર્યન્તનું વર્ણન અહીંયાં સમજી લેવું. મણિપીઠિકાનો પાંચસો ધનુષ તેનો આયામ વિખંભ છે. અઢી સો ધનુષ જેટલી તેની જાડાઈ કહેલ છે. મણિપીઠિકાની ઉપર દેવોને બેસવાના આસન કહેલ છે. તે આસન પાંચસો ધનુષ જેટલું ઉંચું છે. અહીંયાં અરિહંતોની જીન પ્રતિમાનું વર્ણન કરી લેવું. એ ચાર શાખાઓમાં જે પૂર્વ દિશા. તરફ ગયેલ શાખા છે. ત્યાં એક ભવન કહેલ છે. તેનું માન એક ગાઉ જેટલો તેનો આયામ. કહેલ છે ભવનના કથન પ્રમાણે જ તેનું વર્ણન સમજવું. દરેક દિશામાં એક એકના ક્રમથી ત્રણે દિશાની ત્રણ શાખાઓ થાય છે. પ્રાસાદાવતંસક ભદ્રાસનાદિ પરિવાર સહિત સિંહાસનો કહી લેવા. પ્રાસાદો કંઇક ઓછા એક ગાઉ જેટલાં ઉંચા છે. તેમજ અધિ કોસનો તેનો વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. જંબૂદ્વીપ બાર પ્રકાર વિશેષરૂપ પદ્રવર વેદિકાથી સર્વતઃ ચારે બાજુથી વીંટાયેલ છે. જંબૂબીજા એકસો આઠ જંબૂ વૃક્ષોથી કે જે મૂળ જંબુથી અડધી ઉંચાઈવાળા ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. મૂળમાં જંબૂથી અધ પ્રમાણનો ઉદ્ધધ આયામ વિખંભ વાળા તે એક સો આઠ જંબૂ દરેક ચાર યોજન જેટલા ઉંચા છે. તથા એક ગાઉ જેટલો તેનો અવગાહ કહેલ છે. એક યોજન જેટલી ઉંચાઈવાળા સ્કંધ અને ત્રણ યોજન ઉંચાઇવાળી શાખા ડાળો છે. સવત્મિના ઉંચાઇ કંઈક વધારે ચાર યોજનની છે. તેમાં એક શાખા દોઢ યોજન જેટલી લાંબી છે. સ્કંધની જાડાઈ એક કોસ જેટલી છે. આ જબૂમાં અનાદ્રત દેવના આભરણાદિ રહે છે.આજંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. જંબૂ, સુદર્શનની ઇશાન દિશામાં ઉત્તર દિશામાં વાયવ્ય દિશામાં અનાદેત નામના દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો કહ્યા છે. એ જંબૂસુદર્શનાની પૂર્વદિશામાં ચાર અગ્રમહિષિયોના ચાર જંબૂ વૃક્ષો કહેલા છે. આગ્નેય કોણમાં, દક્ષિણ દિશામાં, નૈઋત્ય દિશામાં આ ત્રણે દિશામાં ક્રમશઃ આઠ, દસ, બાર, હજાર જંબૂવૃક્ષો હોય છે. સાત સેનાપતિઓના પશ્ચિમ દિશામાં સાત બૂવૃક્ષો હોય છે. આત્મરક્ષક દેવોના સામાનિકોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy