SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૩૬ ૪૭. ઘાતો અતીત કાળે થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને થવાના છે તેને એકથી માંડી યાવતુ અનન્તા જાણવા. હે ભગવનું ! એક એક નૈરયિકને અસર કુમારપણામાં કેટલા કષાય સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! કોઇને થવાના હોય છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને કદાચિતુ સંખ્યાતા, કાચિત્ અસંખ્યાતા અને કદાચિતુ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે નૈરયિકને યાવતું સ્વનિતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં એકોત્તર-એકથી માંડી અનન્તા જાણવા. એમ યાવતું મનુષ્ય પણામાં કહેવું. વ્યત્તરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. ક્યો તિષ્ક પણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં કોઇને થવાના હોય અને કોઈને ન થવાના હોય. જેને થવાના હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે વૈમાનિકપણામાં પણ કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે. ભવિષ્ય કાળે કોઈને થવાના હોય અને કોઈને થવાના ન હોય. જેને થવાના હોય તેને કદાચિતું સંખ્યાતા હોય., કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિતું અનન્તા હોય. અસુરકુમારને અસુર કુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય અને ભવિષ્ય કાળે એકથી માંડી અનન્ત સુધી જાણવા. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જેમ નરયિકને કહ્યું તેમ કહેવું. એમ યાવતું સ્વનિતકુમારને પણ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ સર્વને સ્વસ્થાનમાં એકોત્તર-એકાદિ અનન્ત પર્યત અને પરસ્થાનમાં અસર કુમારની પેઠે જાણવું. પૃથિવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ નિતકુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્ય કાળે થવાના કોઈને હોય છે અને કઈને હોતા નથી. જેને હોય છે તેને કદાચિત્ સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત અનન્તા થવાના હોય. પૃથિવીકાયિકને પૃથિવીકાયિકપણામાં યાવતુ મનુષ્યપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે અને ભવિષ્યમાં થવાના કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય છે તને એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા, વ્યન્તરપણામાં જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ કહેવું. જ્યોતિષ્ક અને વામાનિકપણામાં અતીતકાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં થવાના કોઇને હોય અને કને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે યાવતું મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા. યાવતુ વૈમાનિકોને વૈમાનિપણામાં કહેવું. એ પ્રમાણે એ ચોવીશ ચોવીશગુણા દંડકો થાય છે. [૬૦૫ મારણાનિક સમુદ્યાત સ્વસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડી અનન્તા વડે કહેવો. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો. એ પ્રમાણે ચોવીશ દંડકો કહેવા. વૈકિય સમુદ્યાત જેમ કષાયસમુદ્દાત કહ્યો તેમ બધો કહેવો, પરન્તુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે એ પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. તૈજસ સમુઘાત મારણાન્તિક સમુઠ્ઠાતની પેઠે કહેવો. પરન્તુ જેને હોય તને કહેવો. એ પ્રમાણે પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy