SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ - - - - - પદ-૩૫ અને જે અમારી સમ્યગ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પદ-૩પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૬-સમુદ્યાત) [પ૯૯] વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી સમુઘાત એ સાત સમુંદ્યાતો જીવ અને મનુષ્યોને હોય છે. ૦િ૦] હે ભગવન્! કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! સાત. વેદનાસમુદ્રઘાત, કષાય સમુદ્દઘાત, મારણાંતિક સમુદ્યાત, વૈક્રિય સમુદુઘાત, તૈજસ સમુદ્યાત, આહારક સમુદ્યાત, અને કેવલી સમુદ્દઘાત. હે ભગવન્! વેદના સમુદ્યાત કેટલા સમયનો છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયપ્રમાણ અન્તર્મુહૂર્તનો છે, એ પ્રમાણે આહારક સમુદ્યાત સુધી જાણવું. હે ભગવન્! કેવલી મુદ્દઘાત કેટલા સમયનો છે? હે ગૌતમ ! આઠ સમયનો છે. હે ભગવન્! મૈરયિકોને કેટલા સમુઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર, વેદના સમુદ્દઘાત કષાય સમુદ્દઘાત, મારણાંતિક સમુદ્યાત અને વૈક્રિય સમુદ્યાત. હે ભગવન્! અસુરકુમારોને કેટલા સમુદુઘાતો કહ્યા છે? હે ગૌતમ ! પાંચ. વેદના સમુદ્યાત, કષાયસમુદ્યાત, મારણાંતિકસમુદ્દઘાત, વૈક્રિયસમુદ્યાત, અને તૈજસસમુદ્રઘાત. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવી કાયિકોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ. વેદનાસમુદ્દઘાત, કષાય- સમુદ્રઘાત અને મારણાંતિકસમુઘાત. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયું કાયિકોને ચાર સમુદ્રઘાતો હોય છે. વેદનાસમુદ્યાત, કષાયસમુદ્યાત, મારણાંતિકસમુદ્દાત અને વૈક્રિયસમુદ્યાત. હે ભગવનું ! પંચેન્દ્રિય તિર્યંચો યાવતુ વૈમાનિકોને કેટલા સમુદ્રઘાતો કહ્યા છે ? હે ગૌતમ! પાંચ. વેદના, કષાય મારણાંતિક, વૈક્રિય અને તૈજસસમુદ્દઘાત. પરન્તુ મનુષ્યોને સાત સમુદ્યાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિસમુદ્રઘાત. [૬૦૧] હે ભગવન્! એક એક નારકને કેટલા વેદના સમુદ્યાતો અતીત-પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા પૂર્વે થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારને પણ યાવત્ નિરંતર વૈમાનિક દંડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્દઘાત સુધી જાણવું.એ પ્રમાણે પાંચ સમુદ્દઘાતો ચોવીશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને આહારક સમુદૂઘાતો કેટલા પૂર્વે થયેલા છે? કોઇને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક અને બે તથા ઉત્કર્ષથી ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? કોઈને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે અને ત્રણ, અને ઉત્કર્ષથી ચાર હોય છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને પૂર્વે થયેલા અને ભવિષ્ય કાળે થવાના નૈરિયકને ભવિષ્ય કાળે જે થવાના છે તેની પેઠે કહેવા. હે ભગવન્! એક એક નરયિકને કેવલિ સમુદ્યાતો કેટલા પૂર્વે થયેલા છે? હે ગૌતમ!પૂર્વે થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? કોઇને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy