SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ પન્નવણા - ૨૧-૫૨૪ વૈક્રિય શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી તૈજસ અને કાશ્મણ શરીરો દ્રવ્યાર્થપણે અનન્તગુણા અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી તૈજસ શરીરો પ્રદેશાર્થરૂપે અનંતગુણા છે, તેથી કામણ શરીરો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. હે ભગવનું ! એ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ શરીરોમાં જઘન્ય અવગાહના વડે, ઉત્કૃષ્ટ અવગાહના વડે તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ અને કામણ શરીર ની જઘન્ય અવગાહના વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના સંખ્યાતગુણી છે, તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી છે. ઉત્કૃષ્ટ અવગાહના વડે સૌથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે. જઘન્યોત્કૃષ્ટ અવગા- હનાવડે સૌથી થોડા ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ કામણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય હોય છે. તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેથી આહારક શરીરની જઘન્ય અવ ગાહના અસં ખ્યાતગુણી છે. આહારક શરીરની જઘન્ય અવગાહનાથી તેનીજ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી છે. તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે. પદ-૧૧ ની મનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૨-કિયા ) પિ૨૫] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી હેભગવનું ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બે પ્રકારની. સંયોજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિ કી. હે ભગવન્! પ્રાષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાના ઉપર, પરના ઉપર કે બન્નેના ઉપર કે અશુભ મન કરેએમ પ્રાષિકી ક્રિયા કહી. હે ભગવન્! પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અને બન્નેને અશાતા વેદના ઉદીરે છે. હે ભગવન્! પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અથવા બન્નેને જીવિતથી જુદા કરે. પિ૨] હે ભગવન્! જીવો શું સક્રિય-છે કે ક્રિયાસહિત છે? હે ગૌતમ ! જીવો કિયાવાળા પણ છે અને ક્રિયારહિત પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો?’ હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. સંસારસમાપન્ન-અને અસંસારસમાપન્ન-મોક્ષને પ્રાપ્ત થયેલા. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારના છે, શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને પ્રાપ્ત નહિ થયેલા. તેમાં જે શેલેશીને પ્રાપ્ત થયેલા છે તેઓ અક્રિય છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy