SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પદ ૨૭૭ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમાર સુધી કહેવું. ૩િ૩૮] હે ભગવન્! પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય, પણ તિર્યંચો, મનુષ્યો કે દેવોથી આવી ઉત્પન્ન થાય. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિયચોથી કે યાવતુ-પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય, થાવતુ પંચેન્દ્રિય તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી. આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી કે યાવતુ- વનસ્પતિ કાયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોથી પણ આવી ઉત્પન્ન થાય કે યાવતુવનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય? જો પૃથિ વીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ કે બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જે સૂક્ષ્મ પ્રથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી? હે ગૌતમ! બન્નેથી. જો બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપાયપ્તિાથી? હે ગૌતમ! બનેથી. એ પ્રમાણે ભાવતુ- વનસ્પતિ કાયિકો સુધી ચાર ભેદો વડે ઉપપાત કહેવો. જો બેઈન્દ્રિયો તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બેઇન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત બેઈદ્રિયોથી ? હે ગૌતમ ! બનેથી. એ પ્રમાણે તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય?- ઈત્યાદિ જેથી નૈરયિકોનો ઉપપાત કહ્યો છે તેથી એ પૃથિવાકાયિકોનો પણ ઉપપાત કહેવો. પરંતુ એટલી વિશેષતા છે કે પર્યાપ્તા અને અપર્યાપ્તા બનેથી આવી ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ બાકી બધું નૈરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. પરન્તુ અપર્યાપ્તાથી પણ ઉત્પન્ન થાય છે જો દેવોથી આવી ઉત્પન્ન થાય તો કયા દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! ભવનવાસી દેવોથી પણ આવી ઉત્પન્ન થાય, યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. જો ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસરકમારોથી આવી ઉત્પન્ન થાય ક યાવતુ સ્વનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જો વ્યન્તર દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-ગાંધર્વોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ તે સર્વેથી. જો જ્યોતિષિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ચન્દ્રવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-તારાવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે સર્વેથી. જો વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કલ્પોપન્નક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ, કલ્પાતીતથી જો કલ્યોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-અય્યતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સૌધર્મ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy