SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૭ ૨૩૯ વનસ્પતિકાયિકો અનંતગુણા છે. તેથી બાદરપયક્તિા વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તા બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી બાદરઅપયક્તિા વિશેષાધિક છે. તેથી બાદરજીવો વિશેષાધિક છે. તેથી અપયપ્તિસૂક્ષ્મવનસ્પતિ કાયિકો અસંખ્યાત. ગુણા છે. તેથી સૂક્ષ્મઅપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાલગણા છે. તેથી સૂક્ષ્મપયક્તિા વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. તેથી ભવસિદ્ધિ વિશેષાધિક છે. તેથી નિગોદો વિશેષાધિક છે. તેથી વનસ્પતિ જીવો વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી તિર્યંચો વિશેષાધિક છે. તેથી મિધ્યદષ્ટિઓ વિશેષાધિક છે. તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. તેથી સકપાયી જીવો વિશેષાધિક છે. તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે. તેથી સયોગી જીવો તેથી સંસારી જીવો અનેતેથી સર્વજીવો વિશેષાધિક છે. પદ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદઃસ્થિતિ) [૨૯૮] હે ભગવન્! નારકોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવનું ! અપર્યાપ્તા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની હે ભગવન્! પયહા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂતી ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ કહી છે. અપર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને અન્તર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમ છે. ની સ્થિતિ શર્કરપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. અપયા શર્કરા પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્તા. શર્કરા પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ન્યૂન ત્રણ સાગ રોપમ. વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ અને ઉત્કૃષ્ટ જઘન્ય અન્તર્મુહૂર્ત. બંને પર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ન્યૂન સાત સાગરોપમ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ. અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. ધૂમપ્રભા પૃથિવીના ' નારકોની સ્થિતિ જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમ. અપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy