SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પદ્મવણા - ૩/-/૨૬૧ અસંખ્યાતગુણા છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનન્તગુણા છે,અને તેથી તિર્યંચો અનંતગુણા છે. હે ભગવન્ ! ઇન્દ્રિયવાળા, એકન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉઇન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવોમાં ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો છે, તેથી ચઉરિન્દ્રિયો વિશે ષાધિક છે, તેથી તે ઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી અનિ ન્દ્રિયો અનન્તગુણા છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે, તેથી સઇન્દ્રિયો વિશે ષાધિક છે. હે ભગવન્ ! અપર્યાપ્તા એવા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હૈ ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો અપર્યાપ્તા છે, તેથી ચરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણા છે, અને તેથી સઇન્દ્રિયો અપ ર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્ ! પર્યાપ્તા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ચઉન્દ્રિય પર્યાપ્તા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય પર્યાા અનન્તગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. કે હે ભગવન્ ! સઇન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા સઇન્દ્રિય અપયર્યાપ્તા છે, તેથી સઇન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્ ! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા એકેન્દ્રિયોમાંસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા એકેન્દ્રિય અપર્યાપ્તા છે, તેથી એકન્દ્રિય પર્યાપ્તા સંખ્યાત ગુણા છે. હે ભગવન્ ! એ પયિા અને અપર્યાપ્તા બેઇન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પાિ બેઇન્દ્રિયો છે, તેથી અપર્યાપ્તા બેઇન્દ્રિયો અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! એ પર્યાપ્તા અને અપમિા તેઇન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેઇન્દ્રિ યો પર્યામા છે, તેથી તેઇન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ચરિન્દ્રિય પર્યાપ્ત છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવન્ !એ પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિય પર્યાપ્તા છે, તેથી પંચેન્દ્રિય અપ યપ્તિા અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સઇન્દ્રિયો, એકે ન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો ચઉન્દ્રિય પંચેન્દ્રિય સંબંધે પ્રશ્ન- હે ગૌતમ સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે પર્યાપ્તા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી તેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિય અપા વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય અપા અનન્તગુણા છે, તેથી સઇન્દ્રિય અપા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે, તેથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી સઇન્દ્રિયો વિશેષાધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy