SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૬૬ જીવાજીવાભિગમ-૫૩૬૪ બાદર નિગોદ પયપ્તિક દ્રવ્ય દષ્ટિથી સૌથી ઓછા છે. તેના કરતાં જે અપર્યાપ્તક બાદર નિગોદ છે. તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે તેના કરતા જે સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે સૂક્ષ્મ નિગોદ પયપ્તિક છે તેઓ દ્રવ્ય પણાથી અસંખ્યાતગણા વધારે છે. એ જ પ્રમાણે પ્રદેશ પણાથી પણ સમજવું. એક કમપ્રકૃતિનું બીજી કર્મપ્રકૃતિમાં પ્રયત્ન પૂર્વક જે પરિણમન થઈ જાય છે. તેનું નામ સંક્રમ છે. આ સંક્રમમાં મૂલોક્ત ક્રમથી અલ્પ બહુ પડ્યું છે. આ સંક્રમ યાવતુ દ્રવ્ય પણાથી જે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક જીવ છે. એ જીવોના કરતાં પર્યાય દષ્ટિથી બાદર નિગોદપર્યાપ્ત જીવ અસંખ્યાતગા વધારે છે. બીજું સઘળું કથન પહેલા જેમ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે. બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે તેઓ દ્રવ્યપણાથી સૌથી ઓછા તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક જીવ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોમાં જેઓ પયપ્તિકો છે તેઓ તેના કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે. પ્રદેશપણાથી વિચાર કરતાં બાદર નિગોદોમાં જે પર્યાપ્તક જીવ છે તેઓ સૌથી ઓછા બાદર નિગોદોમાં જે અપયતિક જીવો છે તેઓ પ્રદેશપણાથી પહેલાના કરતાં અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યાર્થ અને પ્રદેશાર્થ પણાથી વિચાર કરવામાં આવતાં બાદર નિગોદોમાં જે પયપ્તિક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોદોમાં જે અપતિક છે તેઓ આ દ્વવ્યાર્થના કરતાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તકો છે તેઓ દ્રવ્યાર્થથી સંખ્યાલગણા વધારે છે. આ પયપ્તિક સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર નિગોદોમાં જે પયપ્તિક જીવો છે. તે તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણા છે. તેના કરતાં બાદર નિગોદ અપયપ્તિક દ્રવ્યદષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર નિગોદોમાં જે અપયપ્તિકો છે, તેઓ દ્રવ્ય દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદોમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્ય દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદોમાં અપયપ્તિક જીવ છે તેઓ દ્રવ્યદષ્ટિથી અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે પયપ્તિક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્યદષ્ટિથી સંખ્યાત ગાં વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ જીવોના કરતાં બાદર નિગોદ પયપ્તક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ નિગોદોમાં જે પર્યાપ્તક જીવો છે, તેઓ પ્રદેશ પણાથી સંખ્યાતગણા વધારે છે. આ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવોના કરતાં જેનો વિચાર પ્રદેશ દષ્ટિથી કરવામાં આવેલ છે તે બાદર નિગોદ પયપ્તિકજીવ પ્રદેશાર્થપણાથી અનંતગણા વધારે છે. તેનાકરતાં બાદરનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તક પ્રદેશાર્થપણાથી અસંખ્યાતગણા વધારે છે. તેનાકરતાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તકજીવ પ્રદેશાર્થપણાથી સંખ્યાલગણા વધારે છે. આમ આ છ ભેદ સંસારી જીવો છે. | પ્રતિપત્તિઃ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (પ્રતિપત્તિઃ -સાવિહ) [૩૬૫]કેટલાક પૂર્વાચાર્યોએ એવું કહેલ છે સંસારી જીવો સાત પ્રકારના છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy