SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૦, ઉદ્સો-૧૦ ૪૧૫ કરે છે તે નૈરયિકો અનેક ષટ્રક તથા નોષટક સમાર્જિત કહેવાય છે. યાવતુ-અનેક ષટક્વડે અને નોષટકવડે સમર્જિત પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવનું ! શું પૃથિવીકાયિકો ષટકસમર્જિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પૃથિવીકાયિકો ષટક્સમર્જિત નથી. નોષકસમર્જિત નથી. એક ષક અને નોષકવડે સમર્જિત નથી, પણ અનેક ષકોવડે સમર્જિત છે, અને અનેક ષટ્રક તથા નોષટકવડે પણ, સમર્જિત છે. જે પૃથિવીકાયિકો અનેક ષટકોવડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અનેક ષટક સમર્જિત છે, અને જે પૃથિવીકાયિકો અનેક ષટકો તથા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યા વડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અને ષટકો તથા નોષક વડે પણ સમર્જિત કહેવાય છે, એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. અને બેઈન્દ્રિયથી આરંભી વાવ-વૈમાનિકો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પકસ- મર્જિત, નોષકસમર્જિત, એક ટ્રક અને નોષકવડે સમર્જિત, અનેક ષક સમર્જિત, અનેક ષટ્રક તથા નોષટ્રકસમર્જિત નરયિકોમાં કોણ કોનાથી યાવત-વિશેષા ધિક છે ? હે ગૌતમ ! એક પકસમર્જિત નૈરયિકો સૌથી થોડા છે, નોષટકસમર્જિત નરયિકો સંખ્યાતગુણ છે, તેથી એક ટ્રક અને નોષકવડે સમર્જિત નૈરયિકો સંખ્યાત ગુણા છે. તેથી અનેક ષક સમર્જિત નૈરયિકો અસંખ્યાતગુણા છે. અને તેથી અનેક પક તથા નોષકસમર્જિત નૈરયિકો સંખ્યાતગુણો છે. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! અનેકષર્કસમર્જિત તથા અનેક ષટ્કો અને નોષટ્રકસમર્જિત પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેકષકવડે સમર્જિત પૃથિવીકાયિકો સૌથી થોડા છે. અને તેથી અનેક ષકો તથા નોષક સમર્જિતુ પૃથિવીકાયિકો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈજિયો યાવતુ-વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પકસમર્જિત, નોષર્કસમર્જિત, યાવતુ-અનેક ષટ્રક અને નોષક સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી ભાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેક પદ્ધો તથા નોષર્કસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે. તેથી અનેક ષટ્રકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, તેથી એક ષટ્રક તથા નોષટકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, તેથી ષટ્રકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, અને તેથી નોષટ્રક સમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે. હે ભગવન્! શું નૈરયિકો દ્વાદશસમર્જિત છે, નોદ્વાદશસમર્જિત છે, દ્વાદશ અને નોદ્વાદશસમર્જિત છે, અનેક દ્વારા સમર્જિત છે, કે અનેક દ્વાદરા તથા નોદ્વાદશસમર્જિત છે ? હે ગૌતમ ! નરયિકો દ્વાદશસમર્જિત પણ છે, યાવતુ-અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત પણ છે. જે નૈરયિકો એક સમયે બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ દ્વાદશ સમર્જિત છે, જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ નોદ્વાદશસમર્જિત છે, યાવતુ જે નારકો એક સમયે અનેક બાર તથા જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ અને નોદ્વાદશ - સમર્જિત છે.એપ્રમાણેયાવતુ-સ્વનિતકુમારી સુધી જાણવું.હે ભગવન્!શું પૃથિવીકાયિકો દ્વાદશ- સમર્જિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પૃથિવીકાયિકો દ્વાદશસમર્જિત નથી, નોદ્ધા. ‘દશ-સમર્જિત નથી, દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત નથી, પણ અનેક દ્વાદશ સમર્જિત, તેમ જ અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત છે. હે ભગવન્! આપ શા હેતુથી એમ કહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy