SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા सुतणाणी ओहिणाणी य, अहवा आभिणीबोहियणाणी सुययणाणी मणपज्जवणाणी य, जे चउण्णाणी ते नियमा आभिणीबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणीय, जे TIMાળી તે નિયમ - જીવાજીવાભિગમ સૂત્રપ્રતિપત્તિ ૧ સૂત્ર ૪૧. જ ભગવતી સૂત્રશતક ૮ ઉદ્દેશો-૨ સૂત્ર ૩૧૭ [9]પદ્યઃ(૧) મતિ શ્રુત વળી અવધિજ્ઞાને, જ્ઞાન ચોથું મેળવે, એક જીવને એક કાળે, જ્ઞાન ચારે સંભવે, પંચ જ્ઞાનો એક સાથે, જીવ કદીયે ન પામતાં, તત્વવેદી તત્ત્વજ્ઞાને સરસ અનુભવ ભાવતા એકી સાથે જીવને એકથી ચાર જ્ઞાન એકાત્મામાં પામતા તે સંગસ્થાન, નાકો જીવે લાધતા તે પાંચ જ્ઞાન, તેથી વિચ્ચે રહે ચાર વિકલ્પ જ્ઞાન. [10] નિષ્કર્ષઆ સૂત્ર પાંચ જ્ઞાનના અનુસંધાન રૂપે હોવાથી કોઈ અલગ નિષ્કર્ષ તારવેલ નથી. ooooooo (અધ્યાય :૧ સૂત્ર:૩૨) [1]સૂરહેતુક-આ સૂત્રમાં મતિ-શ્રુત અને અવધિજ્ઞાનની વિપરીતતા અર્થાત્ અજ્ઞાનતાનું સ્વરૂપ રજૂ કરેલ છે. [2]સૂત્ર મૂળ-તિકૃતાવો વિપર્યયશ્વ 0 []સૂત્ર પૃથકા-મતિ કૃત વય: વિપર્યયઃ ૨ [4] સૂત્રસાર મતિજ્ઞાન-શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાનવિપર્યય અર્થાતુવિરૂધ્ધ રૂપે પણ હોય છે. (મતિ-શ્રુત અને અવધિ ત્રણે જ્ઞાન છે. તેમ અજ્ઞાન પણ હોઈ શકે તેને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહે છે. 0 5શબ્દશાનઃઅતિ કૃત મવપ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વિપર્યય-વિપરિત-અજ્ઞાનરૂપ. વ-પિ-ના અર્થમાં છે [6]અનુવૃત્તિ-આ સૂત્રમાં કોઈ પૂર્વસૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા-અહીં મતિ-શ્રુત અને અવધિ માટે તે વિપર્યય હોય છે તેમ સૂત્રમાં કહી ભાષ્યમાં પૂજય ઉમાસ્વાતિજી જણાવે છે કે - જ્ઞાન એજ અજ્ઞાન સ્વરૂપે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy