SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીનાથ ! સામાયિક એક, ચઉવીસંથો છે, વંદના ત્રણ અને પ્રતિક્રમણ ચાર. આ ચાર આવશ્યક પૂરાં થયાં. એને વિશે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડું પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું, અધિક વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત, સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાંચમો કાઉસગ્ન* આવશ્યક (વિધિ : અહીં ઊભા થઈને વિધિપૂર્વક ત્રણ વંદના કરી પાંચમા આવશ્યકની આજ્ઞા” એમ બોલીને માંગવી.) પાઠ ૩પ : વિશુદ્ધિ સૂત્ર દેવસિય કરેમિ પાયચ્છિર કાઉસગ્ગ વિશુદ્ધનાર્થ નમસ્કાર મંત્રી નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે કરેમિ ભંતે ! સૂત્ર) કરેમિ ભંતે ! પચ્ચકખામિ સામાડયું જાવ નિયમ સાવજ્જ જોગ પજ્વાસામિ * પખી પ્રતિક્રમણમાં ૮ અથવા ૧૨ લોગસ્સ, ચૌમાસી પ્રતિક્રમણમાં ૧૨ અથવા ૨૦ લોગસ્સ, સંવત્સરી પ્રતિક્રમણમાં ૨૦ અથવા ૪૦ લોગસ્સ આ રીતે કાઉસ્સગ કરવો. દરરોજ દેવસિય તથા રાજય પ્રતિક્રમણમાં ચાર લોગસ્સ અથવા ધર્મધ્યાનનો કાઉસ્સગ કરવાની પરંપરા પણ છે. 64 -- પ્રતિક્રમણ સૂત્ર Jain Education International or private & Personal use only Www.jainenbrary.org
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy