SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ મહાવીરસ્વામીને આચારધમ इहारामं परिन्नाय अल्लीण-गुणो परिव्वए । निट्ठियट्ठी वीरे ગામેળ સયા જ જ્ઞાસ-ત્તિ વેfમ ( : ૨૬૮) જગતમાં જ્યાં ત્યાં આરામ છે એમ સમજીને, ત્યાંથી ઈદ્રિ હટાવીને, સંયમી પુરુષે તિંદ્રિય થઈને વિચરવું. જે પિતાનાં કાર્યો સાધવા ઈચ્છે છે, તેવા વીર પુરુષે હંમેશાં જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું, એમ હું કહું છું. कायस्स विओवाए एस संगामसीसे वियाहिए । स हु पारंगमे मणी । ___अविहम्ममाणे फलगावयट्ठी कालोवणीए कखज्ज कालं जाव સરીમે-ત્તિ નિ | (૬ : ૨૬૬) સંયમીને શરીર પડતા સુધી રણસંગ્રામને દેખરે ઝૂઝનારા વિરપુરુષની ઉપમા અપાય છે. એ જ મુનિ પારગામી થઈ શકે છે. કોઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતે, અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહેતે તે સંયમી, શરીરના ભેદ સુધી કાળની વાટ જોયા કરે, પણ ગભરાઈ પાછા ન હટે, એમ કહું છું. न सक्का फासमवेएउं फासविसयमागयं । रागद्दोसा उ जे તરથ, તે વિહૂ વરિત્ર (૪૦ ૬) ઈદ્રિના સંબંધમાં આવેલા વિષયને ન અનુભવો એ શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તેને ભિક્ષ ત્યાગ કરે. ___ उद्देसो पासगस्स नत्थि । कुसले पुण नो बद्धे नो मुक्के । से ज्जं च आरभे जं च नारभे! अणारद्धं च नारभे । छणं छणं જિાય ઝોજનં ર સવસો (૨ : ૨૦ ૨) જે જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે, તેથી તે બદ્ધ પણ નથી, અને મુક્ત પણ નથી. તેપણું લેકચિને બધી રીતે બરાબર સમજીને, અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષેએ ન આચરેલાં કર્મો આચરતે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy