SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વાસીના આચારધર્મ દરમ્યાન કે મેાડાવહેલા નીકળતી કે પેસતી વખતે, હાથ આગળ કરીને પછી પગ મૂકીને સાવધાનતાપૂર્વક પેસવું કે નીકળવું. કારણુ રસ્તામાં શ્રમણાદિનાં છત્ર, પાત્ર, દંડ, લાઠી, કમંડળ, વસ્ત્ર, પડદા, ચામડાં, પગરખાં૪ કે ચામડાં કાપવાનાં હથિયારા આમતેમ રખડતાં પડયાં હાય; તેથી, બેદરકારીથી ચાલવા જતાં સાધુ ત્યાં પડી-આખડી હાથપગ ભાંગે કે જીવજંતુની હિંસા કરે. [૩/૨] ૧૦૨ પાથરણું કેવી રીતે પાછું આપવું ? માગેલું પાથરણું ગૃહસ્થને પાછું આપવું હોય, તેા ઈંડાં ક જીવજંતુવાળું પાછું ન આપવું; પણ ઈંડાં કે જીવજંતુ વિનાનું, જોઈતપાસી તથા સાફ કરીને આપવુ. [૩/૨૨] સમતા ભિક્ષુને સૂવા માટે કાઈ વાર સરખી જગા મળે, તો કાઈ વાર ખરબચડી મળે; કાઈ વખત પવનવાળી મળે, તે કાઈ વખત પવન વિનાની મળે; કાઈ વખત કચરાળી મળે, તેા કાઈ વખત સાફ મળે; કાઈ વખત ડાંસમચ્છરના ઉપદ્રવવાળી મળે, તે કાઈ વખત તેવા ઉપદ્રવ વિનાની મળે; કાઈ વખત પડેલખડેલ મળે, તો કાઈ વખત આબાદ મળે; કેાઈ વખત ભયપૂર્ણ મળે, તે કઈ વખત નિર્ભય મળે; તે પણુ, મુનિએ તે દરેક જગાને સમતાપૂર્વક સ્વીકારવી; પરંતુ ખિન્ન કે હર્ષિત ન થવું. મુનિના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં રાગદ્વેષરહિત તથા પોતાના કલ્યાણમાં તપર રહીને, સાવધાનતાપૂર્વક વર્તે. [૩/૨૮) ૧. પુર/સ્થળ વજ્જા પાળ । . મિસિયા (મ"gg:) . । . નિિિમત્રી (નિષ્ઠા) ૪. મૂળમાં તે સમ્મોલ (નવ) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy