SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જય વીયશય (પ્રણિધાળ) સૂત્ર | ૧) જય વીયરાય MIT ! (૧-૨) હે વીતરાગ ! હે જગદ્ગુરુ ! (મારા આત્મામાં) होउ ममं तुह पभावओ भयवं ! તમારો જય હો. હે ભગવાન ! તમારા (અચિંત્ય) પ્રભા१भवनिवेओ मग्गाणुसारिआ વથી મને 'સંસાર પ્રત્યે વૈરાગ્ય હો, તત્વાનુસારિતા હો, ૨૬-પત્નસિલ્ફી || (ધર્મારાધના સ્વસ્થતાથી ચાલે એવી) ઇષ્ટ ફળની સિદ્ધિ ૨) “નો વિરુદ્ધ વ્યામો “ગુનાપૂના પત્થરપ ૨ | હો, લોકસંક્લેશકારી લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ હો, “સુદગુરુનો ‘તવણસેવUT સામવમવૃંડ II (માતા-પિતાદિ) પૂજ્યજનોની સાદર સેવા હો, ઉપર३) वारिज्जइ जइवि नियाण-बंधणं હિતકરણ (પરોપકાર) હો, સચ્ચારિત્રસંપન્ન ગુરુનો યોગ वीयराय ! तुह समये । હો. ‘એમની આજ્ઞાનું પાલન આસંસાર પર્વત હો. तह वि मम हुज्ज सेवा ૩) હે વીતરાગ ! જો કે આપના આગમમાં નિયાણા भवे भवे तुम्ह चलणाणं ।। (આશંસા) કરવાની મનાઇ કરેલી છે, તો પણ (આ મારી ૪) ૧૦કુષ્ણવષ્ણુમો ૧૧ન્મવર્ષાગો, આશંસા છે કે, જનમ જનમ મને આપના ચરણોની સેવા १२समाहिमरणं च १३बोहिलाभो अ । હો. ૪) હે નાથ !આપને પ્રણામ કરવાથી મારે દુઃખક્ષય, संपज्जउ मह एयं, કર્મક્ષય, સમાધિમરણ, અને બોધિલાભ પ્રાપ્ત હો. तुह णाह ! पणामकरणेणं । ૬) સર્વસંતનાં ન્ય, સર્વવત્યાખવIRS I ૫) સર્વમંગળોની મંગળતારૂપ, સમસ્ત કલ્યાણોનું કારણ, પ્રધાનં સર્વધર્મા, નૈનં નયતિ શાસનમ્ || (ને) સકલ ધર્મોમાં શ્રેષ્ઠ જૈનશાસન જયવંતુ છે. ચિત્રસમજ - ચિત્રમાં મથાળે બતાવ્યા મુજબ, આ સૂત્ર બોલતાં, પ્રભુ સામે દેખાય અને આપણે લલાટે અંજલિ લગાડી પ્રભુના પ્રભાવે ‘આ ૧૩ વસ્તુ મારે જોઇએ' એવી ઉત્કટ અભિલાષા (આશંસા) કરવાની. ૧) ‘ભવનિāઓ'માં ચિત્રમાં બતાવ્યા મુજબ દેવમાનવનો સુખમય સંસાર સામે દેખાય, એ પણ જન્મમૃત્યુની વિટંબણાથી અકારો લાગો એવી આશંસા કરવાની. ૨) “મગ્ગાણુસારિયા' = તતાનુસારિતામાં કલહ-નિર્દયતા-અનીતિ- ઇર્ષાદિ ઉન્માર્ગ અને તત્વહીન વાતોનો રસ મૂકી મૈત્રી-દયાદાન-નીતિશુભેચ્છાદિ તથા તત્વવાળી વાતનો રસ ઇચ્છવાનો ૩) “ઇફલસિદ્ધિ'માં જેથી શાંતિથી દેવદર્શનાદિ આરાધના થાય એવી ચિત્તસમાધિને પ્રેરક આજીવિકા-તીત્રવેદનાની શાંતિ આદિ ઇષ્ટ ફળ ઇચ્છાય છે ૪) ‘લોગવિરુદ્ધચ્ચાઓ'માં જુગાર-ખ૨કર્મ-મશ્કરી આદિ (લોકવિરૂદ્ધ) લોકને સંકલેશકારી પ્રવૃત્તિનો ત્યાગ ઇચ્છવાનો. ૫) “ગુરુજણપૂઆ'માં પૂજ્ય માતાપિતાદિ અને વિદ્યાગુરુ- ધર્મગુરુના આદર સહિત વિનય-સેવા- આશાસ્વીકાર સામે દેખાય, એ ઇચ્છવાના. ૬) “પરત્યકરણ'માં દાન-ધર્મસ્થાનનિર્માણ- સેવા-હિતોપદેશ-પરદુઃખનિવારણ આદિ પરોપકાર સામે દેખાય, એ ઝંખવાનો. ૭) પૃષ્ઠ નં. ૬૫ માં બતાવ્યા મુજબ “સુહગુરુજોગો'માં કંચનકામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી સચ્ચારિત્રી ગુરુમુનિ મન સામે આવે, એમનો યોગ ઝંખવાનો. ૮) ‘તવયણસેવા’માં ગુરુ-ઉપદેશ શ્રવણ-ઉપાસના અને ગુરુકથિતદયા-ક્ષમાદિસગુણ-દાન-શીલ-તપ-સામાયિક-સંયમ-જિનભક્તિ-સાધુસેવાદિ નજર સામે આવે, એની આશંસા કરવાની. આ આઠેય સંસારપર્યત ઇચ્છવાના. ૯) ‘વારિજ્જઈ' ગાથાથી આંખ મીંચી હવે પછીના ભવોના કુંડાળાઓમાં પ્રભુ દેખવાના. એમની ચરણસેવા માગવાની. * (૧૦ થી ૧૩) ચિત્રમાં બતાવ્યા મુજબ પ્રભુને પ્રણામથી ‘દુકખખઓ'માં ભાવદુ:ખો ઇર્ષ્યા-દીનતા, ગર્વ, ચિંતા, મનને ઓછું આવવું, કામ-ક્રોધ-લોભ વગેરે જોઇ એનો ક્ષય ઇચ્છવાનો. (૧૧) “કમ્બખઓ'માં, કર્મનિર્જરાકારી બાહ્ય-આભ્યન્તર તપ સાધના અને ગજસુકુમાર-ખંધકમુનિ આદિની જેમ ઉપસર્ગ-પરીસહસહન જોઇ એની આશંસા કરવાની. (૧૨) “સમાધિમરણ'માં અંતિમ અવસ્થા અને એમાં પરમેષ્ઠી ધ્યાન-સર્વ મૈત્રી આદિ યુક્ત ચિત્તસમાધિ સાથે મરણ દેખાય, એવું સમાધિમરણ માંગવાનું. (૧૩) “બહિલાભો'માં પરભવે બોધિલાભ અને સમ્યગ્દર્શન શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ જેનધર્મ જોવાનો, એની ઉત્કટ અભિલાષા કરવાની. સામે ચિત્રમાં આ ૧૩ માગણી-આશંસાના પ્રતીક-પ્રસંગ આપ્યા છે તે મુજબ નજર સામે લાવી એમાંથી અપ્રશસ્તની અનિચ્છા અને પ્રશસ્તની આશંસા કરવાની. * “સર્વ મંગલ૦’ ગાથા વખતે ચિત્રમાં વચ્ચે પ્રભુની નીચે બતાવ્યા મુજબ ચતુર્વિધ સંઘ, પરમાત્મા, જિનમંદિર-જિનાગમ અને દર્શન-શાન-ચારિત્રસ્વરૂપ જૈનશાસન જોવાનું. ને “અહો ! એ સર્વ મંગળમાં માંગલ્ય પૂરનારું, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મોમાં પ્રધાન જૈન શાસન કેવું જયવંતુ !' એમ આહ્વાદ અનુભવવાનો. Fors ale Only
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy