SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - પંચિંદિરા ( થતુતિ- મુસ્થાપળા) સૂત્ર (૧) પંચિંદ્રિય-સંવરણો, (અર્થ-) ૧) પાંચ ઇન્દ્રિયોને (વિષયોથી) રોકનારા-હટાतह नवविह-बंभचेरगुत्तिधरो । વનારા તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડનું પાલન કરचउबिह-कसायमुक्को, નારા અને ચાર પ્રકારના કષાયોથી મુક્ત, એમ ૧૮ इअ अट्ठारस-गुणेहिं संजुत्तो ।। ગુણોથી સંપન્ન, તથા (૨) પંઘ-મહત્વય-guો, ૨) (અહિંસાદિ) પાંચ મહાવ્રતવાળા, (જ્ઞાનાચારાદિ) पंचविहायार-पालण-समत्थो । પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ पंच-समिओ तिगुत्तो, અને ત્રણ ગુપ્તિને ધરનારા, એવા ૩૬ ગુણવાળા મારા ગુરુ છે. छत्तीस-गुणो गुरु मज्झ ।। સમજ-આ સૂત્ર બોલતી વખતે આચાર્ય મહારાજ દેખાય અને તે ૧૮-૧૮ નિવૃત્તિ-પ્રવૃત્તિ ગુણવાળા છે એમ આ રીતે જોવાનું - ૧૮ નિવૃત્તિ ગુણ ૧૮ પ્રવૃત્તિ ગુણ ૫ ઇન્દ્રિય નિવૃત્તિ ૫ મહાવ્રત પ્રવૃત્તિ ૯ બ્રહ્મચર્ય વાડભંગ નિવૃત્તિ ૫ આચાર પ્રવૃત્તિ ૪ કષાય નિવૃત્તિ ૫ સમિતિ પ્રવૃત્તિ ૩ ગુપ્તિ પ્રવૃત્તિ ૧૮ ૧ જૈનશાસનની મર્યાદા છે કે ધર્મનું અનુષ્ઠાન દેવાધિદેવ અથવા ગુરુની નિશ્રા અર્થાત્ સમક્ષમાં કરાય. તેથી જ્યાં ગુરુયોગ ન હોય ત્યાં ગુરુની સ્થાપના કરાય છે. આ સ્થાપના કોઇ પુસ્તકે યા માળા વગેરેની સામે સ્થાપના મુદ્રાથી (ચિત્રમાં નં. ૫) હાથ રાખીને નવકાર તથા પંચિદિય સુત્ર બોલીને કરાય છે. ક્રિયા સમાપ્ત થતાં ઉત્થાપન મુદ્રાથી (ચિત્રમાં નં. ૬) એક નવકાર બોલીને સ્થાપના ઉઠાવવાનું ન ભૂલાય. નહિતર સ્થાપિત આચાર્યની હાલવાથી આશાતના થાય. માશમણું-થોભવંડળ સૂત્ર. इच्छामि खमासमणो वंदिउं ' અર્થ - હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું. जावणिज्जाए निसीहियाए બધી શક્તિ લગાવીને તથા દોષત્યાગ કરીને, मत्थएण वंदामि મસ્તક નમાવી હું વંદન કરું છું. ચિત્ર સમજ - આ પ્રણિપાત વંદનમાં ધ્યાનમાં રહે કે બે હાથ, બે પગના ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગ જમીનને અડે એ માટે બે હાથની અંજલિ બે ઢીંચણની વચમાં ભૂમિ પર અડાડવાથી મસ્તક સહેલાઇથી જમીનને અડે છે. (ચિત્રમાં નં. ૩) આમાં ‘ઇચ્છામિ’થી વંદિઉં' એક ભાગ અને જાવણિ... નિસી૦ બીજો ભાગ. ઉભા ઉભા યોગમુદ્રાથી હાથ જોડીને બોલવાનું. પછી પાંચ અંગ ભૂમિને સ્પર્શતાં ‘મથએણ વંદામિ’ બોલવું. | મુદ્રા -૩ - યોગમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા અને જિનમુદ્રા. (ચિત્રમાં નં. ૭,૮,૯) (૧) યોગમુદ્રામાં બે હાથ એવી રીતે જોડાય કે આંગળીના ટેરવાં સામસામે એકબીજાની પાછળ આવે. બધાં સૂત્ર, સ્તુતિ, સ્તવન યોગમુદ્રાથી બોલવાના, કેમકે જિનાજ્ઞા છે જયપાઢો રોફ નો મુદાઈ | (૨) માત્ર મુક્તાશુક્તિમુદ્રાથી જાવંત ચેઇન્જ જાવંત કેવિત્ર અને જયવીયરાય એ ત્રણ સૂત્ર બોલવાનાં. આ મુદ્રામાં ટેરવાં એકબીજાની સામસામે આવે. તેથી હાથની અંજલિ મોતીની છીપની જેમ પોલી રહે. (૩) કાયોત્સર્ગ જિનમુદ્રાથી કરાય. આમાં ઉભા ઉભા માથું ઝૂકેલું નહિ કિંતુ સીધું પણ આંખ અર્ધ ખુલ્લી અને કીકી નીચી નાસિકાના અગ્રભાગ પર સ્થાપેલી રહે અને બે પગની વચમાં આગળ ચાર આંગળનું અંતર અને પાછળ એથી સહેજ ઓછું અંતર રહે. જિનેશ્વર ભગવાન ચારિત્ર-સાધનામાં મોટે ભાગે આ મુદ્રાથી ધ્યાનસ્થ રહે છે તેથી આ જિનમુદ્રા કહેવાય છે. માળા ગણવામાં પણ આ દષ્ટિ રખાય છે અને જમણો હાથ હૃદયની સામે રાખી એના અંગુઠા પર માળા રાખીને એને પહેલી આંગળીથી ફેરવવામાં આવે છે. તેમજ બાકીની ત્રણ આંગળી માળા પર છત્રની જેમ આડી રહે છે. (મુદ્રા ૧) anal use only
SR No.004986
Book TitlePratikraman Sutra Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy