SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આચાય પદ નવકાર-મ, દેવ દર્શન-પૂજા, સામાયિક-પ્રતિક્રમણબધું નકામું” આ દેશના આપવી એ ધન સાધવાની અસાસી પણ નિહ થવા દે, ને એથી મિથ્યાત્વ દૃઢ કરશે. વળી દેશ ને કાળને ઉચિત દેશના દેનારા આચાર્યા ધર્માંની વાણી લે, દુન્યવી મીજુ કાંઈ ન મેલે, તે સમજે છે કે બીજુ ધ સિવાયનું બેસવાનું તે મળતામાં લાકડાં હોમવા જેવુ છે, એક તે જગતના વે વિષયાસાંક્ત અને કષાયાથી મળી રહ્યા છે, અ ને કામની આસક્તિથી ને લાલસાથી મળી રહ્યા છે. ત્યાં દુનિયાની, લડાઈની, કે સરકારી નિયંત્રણ વગેરેની એવી વાતે કરે ત્યાં પેલાની કષાયની આગ વધુ પ્રજ્વલિત થાય, ૧૭ 66 ઉદાહરણ (i) આ બ્રિટિશરોએ આ ભારતના ક્રોડા લોકાને તો પાયમાલ કર્યો હતા, પણ એથી વધુ ઘરની સરકારે કર્યા ! ” જો સાંભળનાર અની લાલસાવાળા હોય તે તે મેલશે, ‘સાર હરામખાર (૫) ‘આજના રોઢિયા સીદાતા સાધક સામે જુએ નહિ ! મંગલા રાખવા છે! મેટરો રાખવી છે ! પણ પાંચ સાધર્મિક નથી પોષાતા ! પાંચના ખર્ચા -કેટલા ? પોતે મહીનામાં દશ પંદર હજારનાં ખર્ચો રાખે ! પણ સાર્મિક ઉદ્ધારના એક બે હજારનેય ખર્ચ ન રાખે,-” આવી. દેશના સામાન્ય ને મધ્યમ સ્થિતિના શ્રોતાઓને દ્વેષ - અયા કરાવનારી થાય. પાપદેશના જેવી મની જાય. વ્યાખ્યાનમાં સાંભળનાર મોટા ભાગે સામાન્ય ને મધ્યમ વર્ગના હોય છે, તે આવુ સાંભળે તે તેમને શ્રીમા પર કષાય થાય. એ કહેશે, ‘મહારાજ સાચી વાત કહે છે. આવા લક્ષ્મીનઢનાને તે પકડીને પીટવા જોઇએ !’ માટે આ દેશના દેશકાળને ઉચિત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy