SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ (૯૧) પ્રતિ અનિવૃત્તિ ચરમસમયે સ્થિતિબંધ (૨) ઉપ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિબંધ (૯૩) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિબંધ (૯) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિસના (૯૫) પ્રતિ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસતા ૯૬) પ્રતિ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસના (૭) ઉપ૦ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસત્તા (૮) ઉપ અપૂર્વ ચરમસમયે સ્થિતિસરા ૯) ઉપ૦ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસત્તા - સવ્યવસમાણા સમતા - શોપશમના અધ્યવસાયરૂપ કરણને અનુસરીને ઓછાવતાં પગલો ઉપશમે છે, પણ સઘળાં દલિકો ઉપશમતા નથી. માટે આ દેશકરણોપશમના છે. ઉર્તના- અપવર્તના અને અન્ય પ્રકૃતિસંક્રમણ સિવાયના કારણો ન લાગે એવી યોગ્યતા દલિકોમાં ઊભી કરનાર કરણ એ દેશોપશમનાકરણ છે. શેષ કરણો આ દલિકોને લાગતા નથી. ચાર ભેદ– પ્રકતિ-સ્થિતિ- રસ- પ્રદેશ દેશોપશમના ચારેયના બે ભેદ મૂળ પ્રકૃતિ, ઉત્તરપ્રકૃતિ અપૂર્વકરણસુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો બધી મૂળ-ઉત્તર પ્રકતિઓની દેશોપશમના કરે છે. અનિવૃત્તિકરણથી દેશોપશમના હોતી નથી. પ્રથમસમ્યક્ષ્ય કે સાયિક સમ્પર્કે ઉપશમણિ માટેનું આપ.સભ્ય. પામતો જીવ અનિવૃત્તિકરણે આવે ત્યારથી દર્શનમોહની દેશોપશમના કરતો નથી. અનંતાનુ વિસંયોજક કે ઉપશામક) જીવ એના અનિવનિકરણના પ્રારંભથી અનતાની દેશોપશમના કરતો નથી. શેષકર્મોની સર્વોપશમના છે નહીં. પણ ચારિત્રમોહની કાપણા કે ઉપશમના માટે અભ્યથિત થયેલો જીવ અનિવનિકરણપ્રારંભથી શેષકર્મોની પણ દેશોપશમના કરતો નથી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy