SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ (૧૯) પ્રતિ માયાવદકને ૬ કષાયોનો ગુણશ્રેણિ આયામ (૨૦) પ્રતિક માનવેદક અણ (૨૧) પ્રતિ માનવેદકને ૯ ક્યાયોનો ગુણોણિ આયામ (૨૨) ઉપ૦ માયાવદક અા (૨૩) માયાની પ્રથમ સ્થિતિ (૨૪) માયાની ઉપશમના (૨૫) ઉપ૦ માનદક અલ (૨૬) માનની પ્રથમસ્થિતિ (૨૭) માનની ઉપશમના (૨૮) કોઈની ઉપશમનાળા (૨૯) હાસ્યાદિ ૬ ઉપશમના (૩૦) પુવેદ ઉપશમના (૩૧) સ્ત્રીવેદ ઉપશમનાતા (૩૨) નપુંવેદ ઉપશમનાળ ૩૩) સુલકભવગ્રહણ (૩) ઉપશાતઅળા (૧૧ મા ગુણઠાણાનકાળ) દ્વિગુણ (૩૫) પુ. વેદ પ્રથમસ્થિતિ (૩૬) સંજીવકો પ્રથમ સ્થિતિ (૩૭) મોહનીયકર્મને ઉપશમાવવાનો કાળ (૮) પ્રતિ. અસં સમયપ્રબળ ઉદીરણા ક્યાં સુધી ચાલે છે તે કાળ ૧૧ ઉદયવિચ્છેદ પછી ૧ આવલિક પ્રથમ સ્થિતિ હોય છે અને તે પછી પણ સમયજૂન આવલિકા સુધી હજુ ઉપશમાવવાનું ચાલુ રહે છે. તેથી. ૧૨ અંતરકણકિયા પૂર્ણ થયા પછીના સમયથી ઉપશમાવવાનું ચાલુ થાય છે. સંજવલની પ્રથમ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં નપું વેદ નીવેદવાણ્યાદિ ૬, ૫. વેદ અને લગભગ સંજવલ્લેધ ઉપશમી જાય છે. ત્યારબાદ પણ માન,માયા અને લોભને ઉપશમાવે છે જેમાં ૧૦ મા ગણઠાણાના ચરમ સમય સુધી જીવ પહોંચી જાય છે. એટલે કે અંતરકરણકિયા પૂર્ણ થાય ત્યાંથી ૧૦માના ચરમસમય સુધી નો કાળ એ મોહનીયને ઉપશમાવવાનો કાળ છે જે સંજોધની પ્રથમ સ્થિતિથી vછે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy