SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ (૨) આયુષ્ય સિવાયના શેષ કર્મોની ગુણશ્રેણિનો આયામ અનિવનિકરણ અને અપૂર્વ કરણઅદા કરતાં પણ કંઈક અધિક કરે છે. એનું શીર્ષ સ્થિર હોય છે. એટલે ઉત્તરોત્તર સમયે નીચ-નીચેથી એક-એક નિષેક ક્ષીણ થતાં શેષ-શેષ માં ગુણશ્રેણિ નિપ થાય છે. અર્થાત્ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ એનો આયામ એક-એક સમય હતો જાય છે. ૩) પણ ત્રિવિધ લોભની ગુણશ્રેણિનો આયામ તો એટલો જ રહે છે. તેથી ઉત્તરોત્તર સમયે શીર્ષ ઉપર ઉપર જાય છે. (૪) ચડતી વખતે ત્રિવિધ લોભમાં જ સર્વઉપશાંતતા પરિણામ પેદા કરેલો તે, પડતી વખતે સૂ સંપાયના પ્રથમ સમયે એક જ સમયમાં નાબુદ થઈ જાય છે. અને ત્રિવિધલોભ અનુપાત થઈ જાય છે. (૫) એ વખતે સ્થિતિબંધ – શાના- અંતર્મ નામ-ગોત્ર- ૩૨ મુહૂર્ત વેદનીય - ૪૮ મુહૂર્ત (૬) પછીના સમયે (૧૦ માના બીજા સમયે) દલિકોની અપેક્ષાએ ગુણોણિ અસ ગુણહીન હોય છે. (એટલે કે પ્રથમસમયે જેટલું દલિક ગણશોણિ રચનાથી ગોઠવાયેલું હોય તેના અસમા ભાગનું જ દલિક બીજા સમયે ગોઠવાય છે. એમ ઉત્તરોત્તર જાણવું) એ સમયે સ્થિતિબંધ પૂર્વસમય જેટલો જ હોય છે, રસબંધ અશુભમાં અનંતગણ અને શુભમાં અનંતમો ભાગ હોય છે. (૭) સંજય લોભના ઉદયકાળના ત્રીજાભાગમાં સૂમલોભનો ઉદય હોય છે. એમાં અસંબહુભાગ કિઓિ ઉદય પામે છે. એમાં પણ ૧૦ માના પ્રથમ સમયે ઉદય પામેલી કિઓિ અલ્પ હોય છે. ઉત્તરોત્તર સમયે વિશેષાધિક હોય છે. સૂમ કિવેિદનઅળા પૂર્ણ થાય એટલે ૧૦ મું ગુણઠાણું પૂર્ણ થાય છે. બાદરલોભનો ઉદય થાય છે. નવમા ગુણઠાણાના આ પ્રથમ સમયથી જ મોહનીયકર્મનો અનાનુપૂર્વી સંક્રમ શરુ થાય છે. બે લોભનો સંજવલોભમાં સંકેમ થાય છે. ૯) ઉદયાવલિકાની બહાર રહેલ સર્વ કિઓિ નાશ પામે છે. ઉદયાવલિકામાં રહેલી કિઓિ નિબુક સંકમથી ભોગવાઈ જાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy