SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ ગોપુચ્છાકારે ગોઠવે છે, એની બહાર ગુણશ્રેણિ શીર્ષ સુધી ગુણશ્રેણિક અને પછી ગોપુચ્છાકારે ગોઠવે છે. અનુદયવાળી પ્રકૃતિઓની ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિથી પ્રથમ સ્થિતિ ગુણશ્રેણિશીર્ષ સુધી બનાવે છે, પછી વિશેષ-વિશેષહીન ક ગોપુચ્છાકારે. ચડતી વખતે જે જે સ્થળથી જે કાઇ બંધ-ઉદય-કરણ વગેરે બંધ પડેલા તે તે સ્થળથી, પડતી વખતે તે તે દેશોપશમના , નિદ્ધતિ, નિકાચના, બંધન, ઉદીરણા, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ એ આઠેય કાણો તેમજ ઉદય વગેરે શરુ થાય છે. માત્ર “આનુપૂર્વી સંક્રમ જ થાય એવું હોતું નથી. તેમજ ૬ આવલિકા બાદ ઉદીરણા થાય એવું પણ હોતું નથી. બધાવલિકા બાદ થઇ શકે છે. કોઇપણ કષાયોદયારૂઢ જીવ પડતી વખતે જ્યારે ૧૦ મે આવે છે ત્યારે સૂમલોભનો ઉદય થાય છે. ૯ મે ગુણઠાણે કમશ: લોભ, માયા, માન, કોધનો ઉદય કાંધારૂઢ જીવને થાય છે. એમાં લોભ વગેરેનો ઉદય થાય ત્યારે સવ-૨૧ ઉદયકાળ કરતા કંઇક અયિક આયામવાળી ગણશ્રેણિ ૩ લોભ વગેરેની થાય છે. અને જ્ઞાનાવરણીયાદિ શેષકર્મોની ગુણશ્રેણિ અનિવૃત્તિ અને અપૂર્વકરણ કરતાં વિશેષાધિક થાય છે. એનું શીર્ષ સ્થિર હોય છે. જે કષાયોદયથી આરૂઢ થયો હોય તે કવાયોદય થાય ત્યારથી તે કયાયની ગુણશ્રેણિ પણ શેષકર્મોની ગુણશ્રેણિ જેટલી થાય છે. શ્રેણિથી પડેલો જીવ કમશ: છા ગુણઠણે આવે છે. પછી છેસાતમે ગુણઠાણે હજારો વાર પરાવર્તિત થઇ કોઇ જીવ ૫, ૪, ૨ કે ૧લે ગુણકપણે પણ જાય છે. ઉપશમાતમાં કાળ કરેલો જીવ અવશ્ય દેવ બને છે, કેમકે શેષ ૩ આયુ બાંધ્યા હોય તો ઉપશમણિ માંડી શકાતી નથી, માટે સાવાદનસુધી પડેલો જીવ પણ દેવલોકમાં જાય છે. શ્રેણિના પુરુષવેદનો બવિચ્છેદ વગેરે સ્વરૂપ તે તે સ્થાને, કાપકને જે સ્થિતિમાં હોય છે (૮ વર્ષ) તેના કરતાં, ઉપશમશ્રેણિમાં ચડનારને દ્વિગુણ (૧૬ વર્ષ) સ્થિતિમાં હોય છે, અને ઉપશમશ્રેણિથી પડનારને એના કરતાં પણ દ્વિગુણ (૩ર વર્ષ) સ્થિતિબંધ હોય છે. આ જ કમે અનુભાગ બધે અશુભમાં અનંતગણઅનંતગણ અને શુભમાં અનંતમો ભાગ અનંતમો ભાગ જાણવો.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy